Western Times News

Gujarati News

લખનૌ: ઉત્તર પ્રદેશના રાજ્ય વિધિ આયોગે યુપી જનસંખ્યા વિધેયક ૨૦૨૧નો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જલદી આયોગ તેને અંતિમ સ્વરૂપ...

કોચ્ચી: કેરળમાં ઝિકા વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. કેરળના આરોગ્યમંત્રીએ કહ્યું કે, ૨૪ વર્ષની ગર્ભવતી મહિલા મચ્છર કરડવાના રોગની...

એસવીપી હોસ્પિટલ બનાવવા માટે પણ સ્ટેન્ડીંગની મંજુરી લેવામાં આવી નથી કોરોના મહામારીમાં દવા-સાધનો ખરીદીની તમામ સત્તા ભાજપ એ જ કમિશ્નરને...

એક જ કામમાં દસ ટકા તફાવત ને કોન્ટ્રાકટરોની મનસુફી ગણાવતા કમીટી ચેરમેન (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર...

અમદાવાદમાં જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું ઃ રથયાત્રા સોમવાર બપોરે જગન્નાથ મંદિર પરત ફર્યા બાદ ભક્તો દર્શનનો લાભ લઈ પ્રસાદ...

રાજકોટ: ગઈકાલે સરકાર દ્વારા અમદાવાદની રથયાત્રાને શરતોને આધીન રહીને મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ રથયાત્રા નીકળે...

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ૩ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે રાત્રે અમિત શાહ અમદાવાદ પહોંચશે. વિકાસ...

બનાસકાંઠા: અત્યારના સમયમાં ખેડૂતો ચિલાચાલુ ખેતીથી અલગ ચીલો ચાતરીને કંઈક અલગ કરી બતાવતા અનેક ઉદાહરણો બનતા હોય છે. જેમાં બનાસકાંઠા...

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગેની કોર કમિટિમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવાયા કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી, તેમ...

અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. રથયાત્રા પહેલા જગન્નાથ મંદિર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે પ્રદીપસિંહ...

ઢાકા: બાંગ્લાદેશના રુપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ૫૨ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં...

મુંબઇ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે બુધવારની સવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના...

નવીદિલ્હી: દેશમાં વિપક્ષનો સૌથી મોટો અવાજ બનીને ઉભરેલા રાહુલ ગાંધી સતત મોદી સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા આવ્યા છે. આજે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.