Western Times News

Gujarati News

આગોતરી પહેલ: અમદાવાદ શહેરની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં “પોસ્ટ કોવિડ કેર વોર્ડ”નો શુભારંભ ૨૦૦ દર્દીઓને પોસ્ટ કોવિડ વોર્ડમાં સારવાર આપવાની ક્ષમતા...

રાજકોટ: મોરબી અને રાજકોટ વિસ્તારોમાંથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી બે વાહન કબજે કર્યો અન્ય કોઈ ચોરીમાં...

શ્રી અબજીબાપાશ્રીની 2 ,55, 555 વાતોનું પઠન કરવામાં આવ્યું . શ્રીજીબાપા સ્વામીબાપા સમક્ષ ફુટોની ગોઠવણી કરવામાં આવી હતી. દેશ -...

વહેલી તકે પુરવઠો નહીં આપવામાં આવે તો કલેકટર કચેરી બહાર ઘરણા કરવાની ચીમકી. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ તાલુકામાં આવેલ...

અમદાવાદ: મુંબઇ અને અમદાવાદ મહાનગર માટે અનેકરીતે લાભદાયી પુરવાર થઇ શકે એવો બુલેટરેલ પ્રોજેક્ટ હવે નિર્ધારિત આયોજન કરતાં વધુ વિલંબમાં...

ગાંધીનગર: કોરોના વેક્સીનેશનમાં આવેલ કમી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઘણા સવાલ કર્યા. હાઈકોર્ટે કહ્યુ કે રૂપાણી સરકાર ખુદ વેક્સીનની...

કેલિફોર્નિયા: અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે. કેલિફોર્નિયાના સાન જાેસમાં વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (વીટીએ) લાઇટ રેલ યાર્ડમાં...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરમાં થયેલી જાનહાનિને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે....

નવીદિલ્હી: ભારત દેશથી ફરાર આરોપી અને ગુમ થયેલા વેપારી મેહુલ ચોકસી ડોમિનિકામાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ની કસ્ટડીમાં છે. એન્ટિગુઆના મીડિયાએ...

નવીદિલ્હી: બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ કરનાર યાસ વાવાઝોડાએ બુધવારે રાતે ૧ વાગ્યાની આસપાસ પશ્ચિમી સિંહભૂમથી ઝારખંડમાં પ્રવેશ કર્યો છે. આ...

પોલીસે ફરાર આરોપીની શોધ શરૂ કરી, ગંભીર સ્થિતિમાં ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી મોસ્કો: રશિયાની રાજધાની મોસ્કોમાં એક હચમચાવી...

નવીદિલ્હી: પાકિસ્તાન અને નેપાળ બાદ હવે ચીને શ્રીલંકાથી ભારતને ઘેરવાની તૈયારી કરી છે. આ અંતર્ગત ચીનને કન્યાકુમારીથી માત્ર ૨૯૦ કિલોમીટરના...

બન્નેએ નચ બલીએ ૯માં એક્સ કપલના રૂપમાં પાર્ટિસિપેટ કર્યું હતું, પરંતુ બાદમાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું નવી દિલ્હી: ભારતીય...

પાણીપત: હરિયાણાના પાણીપત જિલ્લામાં એક અબળા ફરી દહેજ હત્યાની બલી ચઢી. પાણીપતના કેમ્પ રમેશનગરમાં પરિણીતાએ ફાંસી લગાવીને જીવનલીલા સંકેલી દીધી....

ભારતમાં હાલ કોરોના વાયરસના ૨૪,૧૯,૯૦૭ એક્ટિવ કેસ છે, અત્યાર સુધીમાં કુલ ૩,૧૫,૨૩૫ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો નવી દિલ્હી: છેલ્લા...

બે ફલાયઓવરના લોકાર્પણ, બે ફલાયઓવરના ભૂમિપૂજન, રીવરફ્રન્ટ ફેઝ-ર નુૃ ભૂમિપૂજન તેમજ જનમાર્ગમાં ઈલેેકટ્રીક બસોનું લોકાર્પણ રાજેન્દ્રપાર્ક ફલાય ઓવર અને વિરાટનગર...

સોશિયલ મીડિયા પર બદનામ કરવા માટે અનેક પ્રકારના ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યા હોવાનો બાબાનો આક્ષેપ દેહરાદૂન, યોગગુરુ બાબા રામદેવ આજકાલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.