Western Times News

Gujarati News

પાવાગઢ: કોરોના મહામારીને કારણે આગામી ૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મંદિર બંધ રાખવાની સમયમર્યાદામાં વધારો...

નવીદિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસો નીચે આવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યો લોકડાઉનને ધીરે ધીરે...

ગાંધીનગર: કોરોના મહામારીને કારણે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આગામી ૬ જૂનથી રાજ્યમાં...

તિરૂવનંતપુરમ: કેરળ વિધાનસભામાં લક્ષદ્વીપ સરકાર દ્વારા લાવવામાં આવેલા તાજેતરના સુધારાઓ પરત ખેંચવાની માંગ સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ...

નવી દિલ્હી: યુએઇમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝનની બાકીની મેચો માટે દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે. અહેવાલ અનુસાર,...

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્યના મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવવાનો આદેશ રદ...

રાજ્યસભાના સાંસદ અને શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝના ચેરમેન શ્રી રામભાઈ મોકરીયાનો આજે પહેલી જૂને 65મો જન્મદિવસ ભારતની કુરિયર ઈન્ડસ્ટ્રીઝમાં અગ્રીમ...

નવીદિલ્હી: વિદેશમંત્રી એસ. જયશંકર અત્યારે અમેરિકાની યાત્રા પર છે. વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી સાથેની બેઠક બાદ નિષ્કર્ષ આવ્યો છે કે અમેરિકા...

કોલકાત્તા/થિંપૂ: ભૂતાનના પૂર્વી સમદ્રુપ જાેંગખાર વિસ્તારમાં ગયા અઠવાડિયે એક ૧૨ વર્ષની બાળકીએ એક નવજાતને જન્મ આપ્યો, જેનાથી નાના હિમાલય દેશમાં...

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવતીની હત્યા કરાયા...

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે મોડી રાત્રે ગોરવા પ્રકૃતિ કોમ્પ્લેક્સ સામે રોડ પર એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. પ્રી-મોન્સૂન કામગીરી...

હૈદરાબાદ:કોરોનાકાળમાં એક તરફ ઘણા ડોક્ટરો દર્દીઓ પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે ત્યારે ઘણા ડોક્ટર માનવતાનું ઉદાહરણ પણ રજૂ કરી રહ્યા...

ભોપાલ: મધ્ય પ્રદેશ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જેને લઈને પ્રશાસન ટીકાનો ભોગ બન્યું હતું....

દરભંગા: કોરોના સંક્રમણની ત્રીજી લહેરનાં ભય અને તેના બાળકો પર વધુ અસર થવાની સંભાવના વચ્ચે બિહારનાં દરભંગાથી એક ડરાવતો કિસ્સો...

ગાંધીનગરછ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પીટલો ન હોય ત્યાં અમુક લેભાગુ તત્વો દ્વારા...

ચેન્નાઇ: તમિલનાડુમાં પૂર્વમંત્રી અને અન્નાદ્રમુક પાર્ટીના નેતા મણિકનંદન વિરૂદ્ધ રેપ કેસ સહિત આઈપીસીની ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો...

અમદાવાદ: અમેરિકાના રક્ષા વિભાગે દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતમાં ગુમ પોતાના ૪૦૦થી વધુ સૈનિકોના અવશેષોને શોધવાનો પ્રયતન તેજ કરી દીધા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.