Western Times News

Gujarati News

મુંબઇ, દેશમાં કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જે રીતે કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં સંક્રમણના કેસ સામે...

કાબુલ, અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના કબજા પછી રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના કેટલાક મંત્રીઓ દેશ છોડીને ભાગી ગયા છે. આ બધા...

કરાંચી, પાકિસ્તાનના બટકબોલા ગૃહ મંત્રી શેખ રશીદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ ઉત્સાહમાં છે અને ઉટપટાંગ નિવેદનો આપી રહ્યા છે....

પંજશીર, અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અને અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં હાલમાં રહી રહેલા અમરૂલ્લાહ સાલેહનુ તાલિબાન સામે આકરૂ વલણ યથાવત છે. સાલેહે...

લંડન, ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે. બ્રિટનમાં ડૉક્ટરોએ એક માનસિક અસ્થિર વ્યક્તિની ભૂલને સુધારીને ચમત્કાર કરી દીધો છે....

પેટલાદ,  કોરોના મહામારીને કારણે આણંદ - ખંભાત ડેમુ ટ્રેન માર્ચ ર૦ર૦થી બંધ કરવામાં આવી હતી. જે તાજેતરમાં શરૂ કરવામાં આવી...

ભારતમાં અગ્રણી એન્ડ-ટૂ-એન્ડ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સર્વિસીસ કંપની ડેલ્હિવરીએ બેંગલોરની સ્પૉટન લોજિસ્ટિક્સના એક્વિઝિશનની પુષ્ટિ કરી હતી. એનાથી ડેલ્હિવરીની હાલની...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. શહેરમાં ડેન્ગ્યુ- ચીકનગુનીયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક...

કાનપુર, કોરોનાની ત્રીજી લહેરને લઈને તમામ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કાનપુર આઈઆઈટીના વૈજ્ઞાનિક પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો...

મુંબઇ, નાણામંત્રી ર્નિમલા સીતારામણે મુંબઈમાં જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રમુખો સાથે મુલાકાત કરીને નાણાકીય પ્રદર્શનની સમીક્ષા કરી હતી. સાથે તેમણે કોરોના...

બેંગલુરુ, કોરોનાની ત્રીજી વેવ આવશે કે નહીં તેને લઈને લોકો ચિંતિત છે. આ વિષેના અલગ-અલગ અંદાજાેમાં ત્રીજી વેવ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન...

નવીદિલ્હી, સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસોની ઝડપી સુનાવણી કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનની નીતિઓને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ પર શરુઆતથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલો કરી રહ્યા છે. એક વાર ફરી તેમણે...

વિધાનસભા સંકુલમાં કથિત બોમ્બ બ્લાસ્ટને કારણે સચિવાલયમાં સનસનાટી રાજ્યના પાટનગર ખાતે આવેલા સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભામાં મંગળવારે મોડી...

નવીદિલ્હી, વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં કોવિડ-૧૯ના કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.