Western Times News

Gujarati News

અમદાવાદ: ગુજરાતમાં રસીકરણ પૂરજાેશમા ચાલી રહ્યુ છે. વેક્સીનેશન માટે હવે લોકો પણ જાગૃત થતા મોટી સંખ્યામાં લોકો વેક્સીન લેવા તૈયાર...

નડીયાદ: કોરોના કાળમાં ખેડા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ બિલાડીની ટોપની જેમ ફુલી ફાલી છે. ખેડાના વાઘજીપુરા-ઈયાવા વચ્ચે તળાવ પાસે ચાલતા જુગારધામ...

નવીદિલ્હી: હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને રાખવા માટે પાકિસ્તાનને ખૂબ ખર્ચ કરવો પડે છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ...

ગાજીપુર: ગાજીપુર સમા પર કિસાનોની શક્તિની અહેસાસ કરાવવા માટે ટ્રેકટર રેલી કાઢવામાં આવી રહી છે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ...

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક હૃદયના ધમકારા મંદ કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પાગલ પ્રેમીએ...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. અનેક રાજ્યોમાં સ્થિતિ ખૂબ ઝડપથી સુધરી રહી છે....

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં પતરા વાળી ચોક પાસે સીટી મામલતદારની ટીમે ૩૮૪ કટા ( ૧૯,૨૦૦ કિલો ) ઘઉં અને ૨૪૦ કટ્ટા...

શ્રીનગર: કાશ્મીર ખાતે તૈનાત સેનાની ૧૫મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડીપી પાંડેના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાન ખાતેથી અમેરિકી સેનાની વાપસી કેટલાક...

લખનૌ: ભાજપે ગાજીપુરના જીલ્લા પંચાયતના અધ્યક્ષ માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે સપના સિંહને અહીંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.સપનાએ તાજેતરમાં...

સતના: પત્નીની મીઠી જીદનો એક મામલો સતના જીલ્લામાં સામે આવ્યો છે અહીંન બજરહા ટોલા અહિરાન મોહલ્લા નિવાસી રાનુ સાહૂએ પોતાના...

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસના આંતરિક મતભેદનું સમાધાન પાર્ટી હાઇકમાન્ડ માટે પણ માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે.ખાસ કરીને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર...

સંયુક્ત કંપની 24 કલાકની અંદર 100 મિલિયનથી વધારે ભારતીયોને નિદાન અને ફાર્મસી સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવશે અમદાવાદ:એપીઆઈ હોલ્ડિંગ્સના સહ-સ્થાપક...

અમદાવાદ: કોરોનાએ ગુજરાતમા અનેક લોકોનો જીવ લીધો છે. જેમા આશાસ્પદ વિદ્યાર્થીઓનો પણ સામેલ છે. અનેક જુવાનજાેધ યુવક-યુવતીઓનો કોરોનામાં જીવ ગયો...

મુંબઈ: તમિલ એક્ટ્રેસ નિવેથા પેથુરાજ હાલમાં એક ખાસ કરાણે ચર્ચામાં છે. હાલમાં એક્ટ્રેસે ફૂડ એપ સ્વિગીથી ઓર્ડર કરી ભોજન મંગાવ્યું...

મુંબઈ: ફિલ્મ મેં માધુરી દિક્ષીત બનના ચાહતી હુંથી પોપ્યુલર બનેલી અંતરા માલીએ બોલિવુડમાં અનેક ફિલ્મો કરી છે. તેણે પોતાની એક્ટિંગની...

અધ્યાત્મ સાધના કરવાથી પ્રવૃત્તિ બગડતી નથી ઉપરથી સુધરે છે. - : પૂ. આત્મતૃપ્તદાસ સ્વામી જો પ્રવૃત્તિ ભગવાનને સંભારીને કરીએ તો કોઇ બંધન રહેતું નથી. પછી પ્રવૃત્તિ પોતે ભક્તિરૂપ થઇને મોક્ષ માર્ગનું સાધન બની જાય છે. - પૂ. વિવેકસાગરદાસ સ્વામી   ગાંધીનગર: ‘આર્ષ’ શોધસંસ્થાન અક્ષરધામ...

ન્યૂ હેમ્પશાયર: કોરોના વાયરસ દુનિયામાં આવ્યા પછી બધા મોટાભાગના ઉદ્યોગ-ધંધા બંધ કરવાની સ્થિતિ આવી છે. સૌથી વધારે નુકસાન ફૂડિંગ બિઝનેસમાં...

સિડની: કોરોના વાયરસ સામે યુદ્ધમાં જીત મેળવનારા દેશોમાં ફરી એકવાર લોકડાઉનનું સંકટ આવ્યું છે. કોરોના વાયરસના અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.