Western Times News

Gujarati News

ધનવંતરી રથની ૧૨૫ ટીમ દ્વારા ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું-“પર્યાવરણ એ જ જીવન” નો સંદેશ આપ્યો અમદાવાદ શહેરમાં કોરોના કાળમાં...

સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી-“પર્યાવરણનું પુન: સ્થાપન” થીમ આધારીત વૃક્ષારોપણ હાથ ધરાયુ કોરોના મહામારીની વચ્ચે કોરોના વોરીયર્સમાં ઉત્સાહ જોવા...

અમદાવાદ: જુહાપુરામાં ગુનાખોરી બેફામ બનતી જઈ રહી છે, વિસ્તારમાં અસામાજીક તત્વોએ પોતાનો વર્ચસ્વ જમાવવા માટે નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવીને પોતાનો...

માર્ચથી લઈને અત્યાર સુધી રાજ્યને રોગથી ૨૦ કરોડનું નુકસાન થઈ ચૂક્યું હોવાનો મિઝોરમના મુખ્યમંત્રીનો દાવોે આઈઝલ: કોરોના મહામારીની બીજી લહેર...

નાયડુનાં ટિ્‌વટર હેન્ડલને વેરિફાઇ કરાયું નવી દિલ્હી: માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્‌વટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અંગત ટિ્‌વટર હેન્ડલ પરથી બ્લૂ...

ભારતમાં ફસાયેલા આવા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા કે રોકાણની અવધિને માન્ય ગણવામાં આવશે નવી દિલ્હી: માર્ચ ૨૦૨૦થી કોવિડ-૧૯ મહામારીના કારણે...

બીજીંગ: ચીન, વુહાન લેબ અને કોરોના વાયરસને લઈને અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીના હજારો ખાનગી ઇમેઇલ્સ સામે આવ્યા...

૧૦૦ વર્ષીય શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વૃક્ષોનું સંવર્ધન કરવાની સૌને અપીલ કરી. વૃક્ષો બચાવીશું, તો આપણે બચીશું, વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વસ્ત્રાલ, અમદાવાદ ખાતે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે પ્રદીપસિંહ જાડેજાએ કાર્યકરો સાથે રહીને  વૃક્ષારોપણ કર્યું. ઘરઆંગણે અને...

કેરળના અનંથાપુરામાં આવેલા મંદિરના તળાવમાં રહેતા મગરને માંસાહાર આપવા છતાં પણ ખાતો નથી. (એજન્સી) તિરૂવનંથપુરમ, પાણીમાં રહેતા જીવોમાં મગર સૌથી...

ટ્રાન્સપોર્ટરોની હડતાળથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ- જીપીએસ સિસ્ટમને લઈને ટ્રાન્સપોર્ટરોને લાખ્ખો રૂપિયાનો દંડ કરાતા હડતાળ પડી (એેજન્સી) અમદાવાદ, રેશનિંગની દુકાનો અને...

પાંચ બુટલેગરો દ્વારા ચોકીનાં સમારકામ કલરકામ તેમજ ફર્નિચરનું કામ કરાવવાની જવાબદારી લીધી છે. ચોકીનો ખર્ચ આશરે બે લાખ ઉપરનો છે....

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર) સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક સંબોધી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.