Western Times News

Gujarati News

વડોદરા જિલ્લામાં વેગ પકડતું રસીકરણ અભિયાન વડોદરા,  વિશ્વવ્યાપી કોવીડ - ૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ...

મૃતદેહોની સંખ્યા વધતાં કબર ખોદવા માટે મજૂરો પહોંચી ન વળતાં જેસીબીની મદદથી અગાઉથી કબર ખોદાય છે સુરત,  કોરોનાને કારણે શહેરની...

મુંબઇ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થવા માટે કેન્દ્ર...

વલસાડમાં કોરોનાના કાળા કહેરમાં માનવતા ભુલાઈ-કોવિડ-૧૯ની હોસ્પિટલોમાં દર્દીઓની હાલત ખુબ દયનીય વલસાડ, રાજ્યના મહાનગરોની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસ...

લખીમપુરખીરી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક મહિલાએ પોલીસકર્મી પર લગ્નનો ઢોંગ કરી બે વર્ષ સુધી શારીરિક અને માનસિક શોષણ કરવાની...

જન્મના ત્રીજા દિવસે બાળકના તબિયત બગડતાં સારવાર અર્થે વ્યારા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરત, સુરતમાં કોરોનાને લઈને વધુ એક કરૂણાંતિકા...

પેટમાં દુખાવો, ઉલ્ટી, ચક્કર અને કંપારીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ લાલબહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં ધામા નાખ્યા નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હી ખાતેથી...

હૈદરાબાદ: એઆઇએમઆઇએમના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કટાક્ષ કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી ૨ મે એ લોકડાઉનની...

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આંબેડકર જયંતિ પર મીડિયાને સંબોધિત કર્યા. માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને...

ભુવનેશ્વર: ઓડિશાના મયુરભંજ જિલ્લામાં પોલીસે ૪૦ લાખ રૂપિયાની બ્રાઉન સુગર મળી. પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. પોલીસે જણાવ્યું...

અમદાવાદ: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક ધડાકા સાથે ધરાશાયી થયું છે. આ મકાનમાં એલપીજી ગેસનો...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના રાફડો ફાટી નીકળ્યો છે. સરકારી કોવિડ હૉસ્પિટલ સહિત અનેક ખાનગી હૉસ્પિટલને કોરોનાની સારવારની છૂટ આપવામાં આવી...

લખનૌ: ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટિ્‌વટ કર્યું કરી કહ્યું કે, પ્રારંભિક લક્ષણો મળ્યા પછી,...

બ્રાસીલિયા: બ્રાઝીલ ગત એક વર્ષથી કોરોના વાયરસનો કહેરથી ઝઝુમી રહ્યો છે એક વર્ષ બાદ પણ સ્થિતિ જેમની તેમજ બનેલ છે.દરરોજ...

નવીદિલ્હી: સામાન્ય જનતાને ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી શકે...

નવીદિલ્હી: દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૪ એપ્રિલના રોજ એટલે કે આજે ૧૩૦મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.