Western Times News

Gujarati News

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી....

રાજ્યમાં બુધવાર, રવિવારે વેક્સિન નહીં આપવામાં આવે કોરોના મહામારીનું સંક્રમણ વધવાને કારણે તે સમયે મમતા દિવસે બાળકો અને માતાઓને અન્ય...

દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આ વાક્ય સુવિચારોમાં તો સારૂં લાગે છે...

નવીદિલ્હી: દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા પછી શરૂ થયેલી હિંસામાં અત્યારસુધીમાં ૭૨ લોકોનાં મોત થયાં છે. અહી...

વારાણસી: વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં બીએચયુમાં બટન દબાવીને ૧૫૮૩ કરોડની ૨૮૦ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો....

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આ સાથે જ તેમણે બીએચયુ...

હૈદરાબાદમાં રોજના કેસો ૧૦૦૦થી નીચે, ૧૦,૦૦૦ એક્ટિવ કેસ, ૪૦૭૩ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ હૈદરાબાદ,  દેશભરમાં કોરોનાની બીજી લહેર મંદ પડતી...

રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સ્નાતક પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે ગાંધીનગર , રાજયના નાગરિકોને યોગ અને નેચરોપેથી...

નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને...

ઇસ્લામાબાદ: બુધવારે સવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્ખાના કોહિસ્તાન જિલ્લામાં બોમ્બ વિસ્ફોટમાં અનેક ચાઇનીઝ ઇજનેરો સહિત ઓછામાં ઓછા એક ડઝન લોકો માર્યા...

નવીદિલ્હી: તાલિબાને અહીંના એક જિલ્લા પર કબ્જાે જમાવ્યા બાદ સ્થાનિક ઈમામને એક પત્ર પાઠવીને પહેલો આદેશ જાહેર કર્યો છે.જે પ્રમાણે...

અમદાવાદની અખંડાનદ આયુર્વેદિક કૉલેજ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવાર મેળવી રહેલ દર્દીઓનો સર્વે હાથ ધરાયો મ્યુકરમાઇકોસીસની સારવારમાં આયુર્વેદિક ચિકિત્સા કારગર સાબિત થઇ...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં જનસંખ્યા નિયંત્રણ કાનુન લાવવાની અટકળો વચ્ચે તેના પર રાજનીતિક તેજ થઇ ગઇ છે જયાં ભાજપ અને તેની સાથી...

વોશિંગ્ટન: અમેરિકામાં કોવિડ -૧૯ ચેપના કેસોમાં છેલ્લા ત્રણ મહિનાના ઘટાડા પછી ફરી એકવાર વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ અઠવાડિયા દરમિયાન...

ગિલગિત: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં જનતા સેનાના અત્યાચારની સાથે જ હવે સરકારની નીતીઓનનો પણ શિકાર થઇ રહ્યાં છે ઇમરાન સરકારે ૨૦૨૧ના...

લખનૌ: યુપીમાં સપાને ભલે ત્રિસ્તરીય પંચાયત ચુંટણીમાં હારનો સામનો કરવો પડયો હોય પરંતુ સપાએ પ્રયાસ કરવાનું છોડયું નથી આગામી ચુંટણીમાં...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીપરિષદના સંસદના આગામી મોનસૂન સત્ર માટે તૈયાર થઈ આવવા કહ્યું છે.સૂત્રોના જણાવ્યાનુંસાર કેન્દ્રીય પરિષદની બેઠકની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.