Western Times News

Gujarati News

ગાંધીનગર: વડાપ્રધાન મોદીનાં માતા હિરા બાએ આજે પોતાની કોરોના વેક્સિન પ્રથમ ડોઝ લીધો હતો. ગાંધીનગર ખાતેનાં તેમના નિવાસ સ્થાન નજીક...

નવી દિલ્હી, ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવદ ગીતાનું કિંડન વર્જન લૉન્ચ કર્યુ. આ અવસરે પીએમ મોદીએ એક કાર્યક્રમને...

અમદાવાદ: રાજકોટ સહિતના ૬ મહાનગરો તેમજ જીલ્લા-તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલમાં જ સમાપ્ત થઈ છે, ત્યારબાદ હવે ગુજરાતમાં કોરોના...

અમદાવાદ: મહાશિવરાત્રિ દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચન કરવાનું મહાપર્વ અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્રધ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. સવારથી જ શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની...

દ્વારકા: મહાશિવરાત્રિના તહેવારે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો હનુમાનજી દાદાને આબેહૂબ ભગવાન ભોળાનાથનો...

અમદાવાદ: જાે તમે પોસ્ટમાં કોઈ એજન્ટને તમારી બચતના રૂપિયા જમા કરાવવા માટે આપો છો તો તે તમારા રૂપિયા પોસ્ટમાં જમા...

અમદાવાદ: મહાશિવરાત્રીના દિવસે શિવજીને ભાંગનો પ્રસાદ અતિપ્રિય હોય છે આથી આજે શહેરના શિવાલયોમાં ભાંગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જેને શ્રધ્ધાળુઓને...

મહેસાણા: ઘણી વખત બેંકમાં જતા ગ્રાહકો બેંક મેનેજર પર આંધળો વિશ્વાસ મુકીને બેંક મેનેજર દ્વારા આપેલી સલાહને જ સાચી માનીને...

આજે મહાશિવરાત્રી બાયડના ઋણમુક્તેશ્વર મહાદેવ વૈજનાથ મહાદેવ બાયડ ગામમાં સોમનાથ મહાદેવ વાત્રકમાં આવેલા ધારેશ્વર મહાદેવ મંદિરના દ્વારે વહેલી સવારથી જ...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની દરવર્ષ ની જેમ આ વર્ષેપણ મંદિર ના...

નવી દિલ્હી: વોશિંગટનઃ મંગળગ્રહ પર જીવનની શોધ કરી રહેલી અમેરિકાની સ્પેસ એજન્સીના રોવરએ પોતાના માઈક્રોફોનમાં રેકોર્ડ કરેલો અવાજ મોકલ્યો છે....

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ ૧૨ માર્ચનાં રોજ એક દિવસનાં ગુજરાતના પ્રવાસે આવનાર છે. સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રાના આયોજન...

નવી દિલ્હી: બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા ઓછા વિકસિત રાજ્યોના ગરીબોની પહોંચથી હવે એલપીજી સિલિન્ડર...

મૈસૂર: ફોન પર મુંબઈના ડોક્ટર પાસેથી માર્ગદર્શન મેળવીને, માધ્યમિક સ્કૂલના એક શિક્ષિકાએ મંગળવારે શહેરના પાર્કમાં મહિલાને ડિલિવરી કરવામાં મદદ કરી...

કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયા કથિત રીતે હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ કેટલાક...

વિરપુર: આજે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના કરવા માટેનો  પવિત્ર તહેવાર મહા શિવરાત્રીના દિવસને લઈને સમગ્ર મહીસાગર જિલ્લાના શિવ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.