Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિ વર્ષ 2021-2023 માટે પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર શ્રી નરસિંહ અગ્રવાલની નિમણૂક સભ્ય તરીકે કરવામાં...

અમદાવાદ: ક્રિકેટ જગતમાં કારકિર્દી બનાવવા માગતા ૭ વર્ષથી ૧૯ વર્ષ સુધીના યુવાનો માટે એમ એસ ધોની ક્રિકેટ એકેડમી તરફથી તાલીમ...

વલસાડ: વલસાડ જિલ્લાના દરિયાકિનારે આવેલા એક ગામમાં એક યુવતી સાથે સગાઈ કરી અને લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સંબંધ...

સુરત: જાે તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને ફોન કરનાર એવું કહે કે અમે તમને ઝીરો ટકા ઈન્ટરેસ્ટથી...

નવી દિલ્હી ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે જે પોતાની સાથે ભગવદ ગીતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો...

નવી દિલ્હી: બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કરેલા દાવા પ્રમાણે કોરોના વાયરસના તમામ સ્ટ્રેઈન્સને હરાવનારી યુનિવર્સલ વેક્સિન તૈયાર થતા એક વર્ષનો સમય લાગી...

નવીદિલ્હી: ગ્રેટા થનબર્ગ તરફથી કિસાન આંદોલનને લઇ શેર કરવામાં આવેલ ટુલકિટને લઇ દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે દિલ્હી પોલીસની...

હુગલી: પશ્વિમ બંગાળના હુગલીમાં ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પ્રેમમાં ભાગીને લગ્ન કરનાર પોતાના પુત્ર અને...

નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ્‌ દ્વારા દિલ્હી પોલીસે કરેલ 'ટૂલકિટ' મામલે તપાસમાં ૨૨ વર્ષની જળવાયુ કાર્યકર્તા દિશા રવિની ધરપકડની...

ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ત્રણ દિવસનું લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લૉકડાઉન રવિવારે મધ્ય રાત્રીથી લાગૂ થઈ જશે. સરકારે...

ચેન્નઈ: ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે તેના...

ચેન્નાઇ: ઇગ્લેન્ડની વિરૂધ્ધ ચેન્નાઇમાં રમાઇ રહેલ બીજી ટેટ મેચમાં રવિચંદ્રશન અશ્વિને ઇતિહાસ રચી દીધો છે તેણે પહેલી ઇનિગ્સમાં બોલીગ કરી...

નવીદિલ્હી: ડીઝલના વધતા કીમતો અને ઉચ્ચ કરનો વિરોધ કરતા ટ્રાંસપોર્ટરોએ હડતાળ પાડવાની ચેતવણી આપી છે ટ્રાંસપોર્ટરોની મુખ્ય સંગઠન ઓલ ઇન્ડિયા...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલે રવિવારે વડોદરા શહેર ખાતે એક સભા દરમિયાન તેઓ ચાલુ ભાષણમાં...

નવીદિલ્હી: પોલીસે ટુલકિટ મામલામાં ૨૧ વર્ષની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરી છે તેનો કિસાન અને કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરવાનું...

રાત્રિ કરફયુનો સમય રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું...

જમ્મુ: બાળકોથી પથ્થરમારો કરી ઉશ્કેરનારાઓની વિરૂધ્ધ કાર્વાહી કરવાનો કાનુન હવે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થઇ ગયો છે પહેલા કલમ ૩૭૦ના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.