Western Times News

Gujarati News

નવી દિલ્હી, જિંદના ગામ કંડેલામાં ચાલતી મહાપંચાયતમાં એક દુર્ઘટના થઈ ગઈ છે. જે સ્ટેજ પરથી રાકેશ ટિકૈત ખેડૂતોને સંબોધન કરી...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, “વટવા વિકાસની દૃષ્ટિએ પછાત વિસ્તાર છે” આ વાક્ય૨૦૦૫માં ચૂંટણી જીતેલા ભાજપના કોર્પાેરેટર દેવેન્દ્રભાઈ ભટ્ટ જાહેરમાં બોલ્યા હતા...

બેંગલુરુ, કેન્દ્ર સરકારે 83 તેજસ લાઇટ કોમ્બેટ પ્લેનો ની ડીલ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ ઔપચારિક પ્રક્રિયા બેંગલુરુમાં આયોજિત...

આરોપી ભંગારના ડેલામાંથી લોખંડ તથા હાર્ડવેરના દુકાનમાંથી જરૂરી સમાન લાવી જંગલ અને ઘરે બેસી હથિયાર બનવતો હતો. અમદાવાદ, ગુજરાતમાં ફરાર...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે રાજ્ય સભાના વર્તમાન સત્રમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યુ છે કે, લવ જેહાદ માટે રાષ્ટ્રવ્યાપી કાયદો...

નવી દિલ્હી, મોદી સરકાર ખેડૂતોનો નરસંહાર કરશે તેવુ હેશટેગ તાજેતરમાં ટ્વિટર પર ચલાવવામાં આવ્યુ હતુ.જેને લઈને સરકારે હવે સોશિયલ મીડિયા...

ઇસ્લામાબાદ, કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે સતત પ્રયાસો પાકિસ્તાન દ્વારા થતા રહેતા હોય છે.ભારત અને પાક વચ્ચે ચાલી રહેલા તનાવમાં અચાનક...

પોર્ટ બ્લેર, કોરોના સામે ચાલી રહેલા જંગમાં હવે ભારતમાં કોરોનાનુ સંક્રમણ ઘટી રહ્યુ હોય તેવો ટ્રેન્ડ હાલમાં જોવા મળી રહ્યો છે....

મુંબઈ: ૨૦૨૦નું વર્ષ મોટાભાગના એક્ટર્સ માટે મુશ્કેલ રહ્યું. ખાસ કરીને તેમના માટે જેઓ લોકડાઉનના સમયમાં એકલા અને કુટુંબથી દૂર રહ્યા...

મુંબઈ, એશિયાના સૌથી ધનાઢ્ય ગણાતા મુંબઈ કોર્પોરેશનનુ શિક્ષણ બજેટ આજે રજુ થઈ રહ્યુ છે.જોકે એ પહેલા એક વિચિત્ર ઘટના બની...

નેપિતા, મ્યાંમારમાં સેના દ્વારા લશ્કરી બળવો કરવામાં આવ્યો છે. સેનાએ દેશના શાસક અને રાષ્ટ્રપતિની ધરપકડ કરીને સત્તાપલટો કર્યો છે. સેનાએ...

મુંબઈ: બોલિવુડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત હાલ તેની અપકમિંગ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ખૂબ જ જલ્દી ફેન્સ માટે નવી...

કોલંબો, શ્રીલંકાએ ભારતને ઝટકો આપતા હિંદ મહાસાગરમાં બનાવવામાં આવી રહેલા મુખ્ય પોર્ટ ટર્મિનલ બનાવવા માટેની સમજુતી રદ્દ કરી દીધી છે, શ્રીલંકાએ...

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં કહ્યું કે નાગરિકતા (સંશોધન) અધિનિયમ (ઝ્રછછ), ૨૦૧૯ને કાર્યાન્વયનમાં ૬ મહિના કે તેનાથી વધુ સમય...

નવી દિલ્હી, દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા વિદેશોમાં પડી રહ્યા છે.પોપ સ્ટાર રિહાના અને પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલિફા...

સમયસર તપાસ અને નિદાન કરવામાં આવે તો કેન્સરને હરાવી શકાય : ડૉ.શશાંક પંડ્યા (ડાયરેક્ટર ઓફ GCRI) અમદાવાદ સિવિલ મેડિસીટીની કેન્સર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.