Western Times News

Gujarati News

નવી દિલ્હી: વૉટ્સએપ તરફથી પોતાની નીતિમાં ફેરફાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ફેસબુકના સ્વામિત્વ વાળી મેસેજિંગ એપ વોટ્સએપે હાલ...

નવી દિલ્હી: દેશમાં આજથી દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે.  વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી રસીકરણનો પ્રારંભ...

નવી દિલ્હી/ હૈદરાબાદ, કોરોનાની ત્રીજી રસી સ્પૂટનિક ફાઇવની ત્રીજી ટ્રાયલને ડ્ર્ગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ મંજૂરી આપી દીધી હતી. આ...

ઉત્તર પ્રદેશ, અયોધ્યામાં બનવા જઈ રહેલા ભવ્ય રામ મંદિર માટે દાનનો પ્રવાહ શરુ થઈ ગયો છે. 15 તારીખથી વિશ્વ હિન્દુ પરિષદે...

ન્યુયોર્ક, દુનિયાના કોઈ પણ દેશમાં જઈએ તો ભારતના લોકો અવશ્ય જોવા  મળી જાય તેવુ કહેવાય છે.આ વાતને સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં...

નવી દિલ્હી, આઈએનએસસી સી વોટર સ્ટેટ ઓફ ધ નેશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓમાં સૌથી સારો દેખાવ...

ચંદીગઢ, દેશભરમાં કોરોનાની રસી મુકવાના અભિયાનની શરુઆત થઈ છે ત્યારે હરિયાણામાં ખેડૂતોએ એક ગામડામાં રસી લગાવવાનો વિરોધ કર્યો હતો અને સ્વાસ્થ્ય...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીએ ખેડૂત આગેવાનની પૂછપરછ શરુ કરતા...

નવી દિલ્હી, દેશભરમાં કોરોના સામેની રસી મુકવાનો પ્રારંભ થયો છે ત્યારે આજે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન દિલ્હીની એમ્સ ખાતે પહોંચ્યા...

વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે...

શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે ઘુવડ જેવા  પક્ષીઓ જોવા મળતા નથી.ત્યારે ઉત્તરાયણના તહેવાર માં પતંગની દોરી ઝાડ થી લઈ રોડ ઉપર...

મોડાસા : એક મકાનમાંથી ૫૦ હજારથી વધુની ચોરી  મોડાસા શહેરમાં તસ્કરોએ જાણે પડાવ નાખ્યો હોય તેમ સતત બંધ મકાનને નિશાન...

ગુજરાત ના વીજ કર્મચારીઓ ફરી એકવાર રાજ્ય સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતના ૫૫ હજારથી વધુ  વીજ...

ગાંધીનગર: વડોદરા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું છે. વડોદરામાં રહેતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ...

ગાંધીનગર: ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ અમદાવાદના ગાંધી આશ્રમને એ પત્રો ભેટ આપ્યા છે, જે ગાંધીજીએ ખુદ લખેલા હતા. ગોપાલકૃષ્ણ ગાંધીએ...

૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ કર્મીઓ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર...

અમદાવાદ: શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના નિધિ સમર્પણ અભિયાનનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાનના શરૂઆત થતાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.