Western Times News

Gujarati News

સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ અજય દેવગણ અને રાકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ થેન્ક ગોડના શૂટિંગમાં વ્યસ્ત છે. એક્ટર હાલમાં શેરશાંહના ડિરેક્ટર...

લખનૌ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ખેડૂત આંદોલનનો ચારેય તરફ વિરોધનો સામનો કરી રહેલી મોદી...

નવી દિલ્હી, ભારતીય વાયુ દળના વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ ગુરૂવારના રોજ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મતદભેદ અને...

વોશિંગ્ટન: ભારતમાં ખેડૂતોના પ્રદર્શન પર અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કોઈ પણ લોકતંત્ર...

નવી દિલ્હી, દિલ્હી પોલીસે નવા કૃષિ કાયદાનાં વિરોધમાં ભારતના ખેડૂત આંદોલન અંગે જલવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના તાજેતરના કથિત ઉશ્કેરણીજનક ટ્વીટ...

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ સંપન્ન આણંદ – : રાજયના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતએ...

અમદાવાદ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અહેવાલ મૂજબ ભારતમાં પ્રત્યેક 10માંથી 1 વ્યક્તિને જીવનમાં કેન્સર થાય છે. કેન્સરના કારણે મૃત્યુ પાછળનું...

નવી દિલ્હી: ખેડૂત આંદોલનની વૈશ્વિક હસ્તિઓનું સમર્થન કર્યા બાદ આવેલી સરકારની કડક પ્રતિક્રિયા પર બોલીવૂડ કલાકારો અને ક્રિકેટરોએ ટેકો આપ્યો...

·         આશરે ૧૧ મહિના બાદ વિશ્વવિખ્યાત લાર્જ ફોર્મેટ ફિલ્મ ‘મીસ્ટીક ઈન્ડિયા’ હવેથી દરરોજ જોવા મળશે. ·       ‘સચ્ચિદાનંદ’ વોટર શો, ઓડિયો...

પ્રાંતિજ: ગાંધીનગર  જિલ્લાના માણસાના ડોડીપાર  ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોડીપાર ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રાંતિજ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમતસંકુલ ખાતે યોજાયેલ ૧૧ માં ત્રિદિવસીય એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ...

બાયડ તાલુકાના આંબલીયારા ઉપખંડ ખાતે આવેલ શ્રી દિપેશ્વરી માતાજી મંદિર, ઉંટરડા તરફથી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ માટે...

ઝઘડીયા જીઆઈડીસી માં આવેલા લારી ગલ્લાઓ પર આજુબાજુ કચરો નહીં નાંખવાની આપેલ સિક્યુરિટીની સૂચનાની રીસ રાખી હુમલો કરવામાં આવ્યો. (વિરલ...

ભૂનિર્માણ અને લૉનનું નવીનીકરણ – વૃક્ષોનું આવરણ 3,50,000 ચોરસ મીટરથી વધારીને આશરે 3,90,000 ચોરસ મીટર કરવામાં આવશે – ઉચિત સિંચાઈ...

સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો શરૂ થશે -હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહિ શકે...

દાહોદનાં રાત્રીબજાર અને સર્કીટ હાઉસ આસપાસનાં વૃક્ષોમાં હજારોની સંખ્યામાં સૂડાઓ કરે છે ‘નાઇટહોલ્ટ’ ચણ માટે દાહોદ અનુકુળ હોવાથી જાન્યુઆરીથી એપ્રિલ...

અમદાવાદ: પાસપોર્ટની પ્રોસેસ માટે પોતાની અગત્યના સર્ટિફિકેટ અને કાગળો લઈને જવું પડતું હતું તેમાંથી છૂટકારો મળી ગયો છે. એટલે કે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.