Western Times News

Gujarati News

તાનાશાહે નવા રાષ્ટ્રપતિને સત્તા સંભાળતા પહેલાં શક્તિ પ્રદર્શન કરીને સૌથી મોટા દુશ્મનને આકરો સંદેશ આપ્યો પ્યોંગયાંગ, પરમાણુ હથિયારો ધરાવતા ઉત્તર...

સુંદરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફિલ્ડિંગ દરમિયાન તેની ટીમના સાથીઓને આ સમસ્યાને કારણે મુશ્કેલી થાય છે, પરંતુ  ક્યારેય તેની...

બ્લેકમેઇલિંગ માટે છોકરીઓના ઉપયોગના કેસ વધ્યા-યુવકે પોલીસ સમક્ષ ફોન કૉલનું રેકોર્ડિંગ રજૂ કરી ફસાવવાનું જણાવ્યું ઇન્દોર, ડ્રગ્સ અને બ્લેકમેઇલિંગ માટે...

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે અમદાવાદ જિલ્લાના બીબીપુર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ...

અમદાવાદ, સૈનિક સ્કૂલ બાલાછડી, જામનગરએ દેશની રક્ષાની ફરજ બજાવતા પોતાના પ્રાણનું બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલી પ્રદાન કરવા માટે  15 જાન્યુઆરી, 2021ના રોજ 73માં ‘ભારતીય સૈન્ય...

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા વિશાળ મધ્યાહન ભોજન રસોઇઘરનું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે ઉદ્દઘાટન -ગુજરાત સરકારની મધ્યાહ્ન...

અમદાવાદ,  ભારતીય સૈન્યના મહાન સિદ્ધાંતો અને ગૌરવને આગળ ધપાવતા રાજકોટ ગ્રૂપ NCCના કમાન્ડર બ્રિગેડિયર એસ.એન. તિવારીએ 15 જાન્યુઆરી 2021ના સૈન્ય દિવસ...

વડાપ્રધાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશના વિવિધ ક્ષેત્રોને  કેવડિયાથી જોડતી આઠ ટ્રેનોને 17 મી જાન્યુઆરી, 2021 ના ​​રોજ સવારે 11.00...

મુંબઈ: ગુલમર્ગના ઠંડા વાતાવરણમાં હનીમૂન માણ્યા બાદ, આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ નાસિકમાં આવેલા સુલા વાઈનયાર્ડ્‌સમાં એકબીજા સાથે...

મુંબઈ: પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ૧૧મી જાન્યુઆરીએ મુંબઈમાં તેમના પહેલા સંતાનનું સ્વાગત કર્યું. વિરાટે સત્તાવાર નિવેદન જાહેર...

ભૂતકાળમાં પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનારને પ્રોત્સાહન ન આપવા પ્રદેશ હોદ્દેદારો સમક્ષ લેખિત રજૂઆત થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન...

અયોધ્યામાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા નિઘિસમર્પણ અભિયાનનો પ્રારંભ શુક્રવારે કરાયો હતો જેમાં પ્રથમ દિવસે રામ જન્મભૂમિ નિધિમાં ૧૪,૨૪,૬૩૩...

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા દાદર અને બિકાનેર વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, દાદર અને બિકાનેર વચ્ચે 17 જાન્યુઆરી, 2021 થી આગળની સૂચના સુધી વિશેષ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે....

અમદાવાદ, ભારતમાં ટોચની પાંચ પેઇન્ટ કંપનીમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામનારમાંથી એક અને નાણાકીય વર્ષ 2020 માટે કામગીરીમાંથી તેની મહેસૂલની દૃષ્ટિએ...

નવી દિલ્હી, વર્લ્‌ડ ગોલ્ડ કાઉન્સિલનાં એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારીનાં સંકટથી ઉગરવાની સાથે ભારતમાં ૨૦૨૧ દરમિયાન ગ્રાહકોની માંગમાં સુધારો થઇ...

નવી દિલ્હી, આવતીકાલ એટલે કે ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોનાની રસી આપવાની શરૂઆત થશે. આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય...

નવી દિલ્હી, દિલ્હી સરકારએ યૂનાઇટેડ કિંગડમથી દિલ્હી આવનારા યાત્રીઓ માટે નિર્દેશ જારી કર્યા છે. હવે ૩૧ જાન્યુઆરી સુધીમાં જે પણ...

નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક સર્વેનો હવાલો આપતાં કહ્યું કે, ૮૦% ભારતીય કોરોનાની વેક્સિન લેવા માટે તૈયાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.