Western Times News

Gujarati News

पूर्वोत्तर भारत में 29 मार्च से 3 अप्रैल, 2021 के बीचघनघोर बारिश का दौर बंगाल की खाड़ी से चलीनिचलीसतह की...

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના અમદાવાદ, લગ્ન બાદ પત્નીના મને એવું હોય કે પતિ તેને સારી રીતે ને ખુશ રાખે. પણ...

સુરેન્દ્રનગર, જિલ્લમાં અલગ અલગ તાલુકામાં હાહાકાર મચાવનાર મનુ ભુવો આખરે પોલીસન સકન્જામાં આવી ગયો છે. સુરેન્દ્રનગરના વઢવાણના નાથ બાવા વિસ્તારમાં...

બેકાર યુવાનોને છેતરી લાખો રૂપિયા ખંખેરતા હતા રાજકોટ, રેલ્વેમાં વર્ગ-૨માં નોકરી અપાવી દેવાના નામે નોકરીવાંચ્છુ બેકારોને છેતરવાનું આંતરરાજ્ય કૌભાંડ રાજકોટ...

મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ૭૫મી વખત સંબોધન કર્યું-ગુજરાતના લાઇટ હાઉસ અને સ્વીટ રિવોલ્યુશનની વાત કરી- અમદાવાદ,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...

પતિ-પત્ની ઔર વોના કિસ્સામાં રાજસ્થાનમાં પતિની ક્રૂર હત્યા-મૃતકની દીકરીએ માતાના ચરિત્ર વિશે પિતાને ચિઠ્ઠી લખી હતી તે ચિઠ્ઠી પોલીસને મળીઃ...

ઓપનિંગ તરીકે રોહિત અને શિખરે ૧૭ વખત સદીની ભાગીદારી નોંધાવીઃ સચિન અને ગાંગુલીની જાેડી આગળ પુણે,  ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ...

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સ્ટોક્સે ભારત સામે ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં ૯૯ રનની ઈનિંગ રમી હતી નવી દિલ્હી,  ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર...

રાજ્યના સમસ્ત મહાજન દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની રજત તૂલા -મુખ્યમંત્રીશ્રીની અબોલ પશુ જીવો પ્રત્યે  આગવી સંવેદના :- Ø  રાજ્યની પાંજરાપોળોને...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા,: અત્યાર સુધી માસ્ક માટે અભિયાન ચલાવતી પોલીસ દ્વારા હવે મફત માસ્કનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અરવલ્લી જીલ્લામાં...

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી થોડીવારમાં પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ મન કી...

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ મંદીરને આવનાર દિવસોમાં હોળી અને ધુળેટી ના તહેવાર નિમિત્તે યાત્રાળુઓનો મેળો...

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રવિવારે રેડિયો પ્રોગ્રામ મન કી બાત દ્વારા ૭૫મી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ પહેલાં...

 ડાકોર મંદિરમાં રણછોડરાયજીના મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ પરંતુ સેવા - પૂજા નિયમીત રૂપે કરાઈ review જિલ્લા વહીવટી તંત્ર અને...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઇ- બહેનોનુ સ્નેહ સંમેલન અને સામાન્ય સભા યોજાઈ હતી જેમા...

હોળીની અંદર કામ,ક્રોધાદિ દોષોને સળગાવીએ,તો જ ખરા અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાશે.કોરોના વાયરસ સામેની હતાશાને હોમી દઈએ તો જ હોળી...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: રાજ્યભરમાં આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં દર વર્ષે રંગેચંગે હોળી-ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે જેમાં મંદિરમાં બિરાજતા ભગવાનને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.