Western Times News

Gujarati News

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ૨૪ કલાકમાં ૬ દર્દીઓના મોત થતા હાહાકાર મચી ગયો...

નવસારી: નવસારી જલાલપોપના ઊભરાટથી દીપલા ગામ તરફ જતા નહેર પાસે મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ કેસમાં પત્નીએ પ્રેમીના...

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવા ૧૮ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. વળી થલતેજ વિસ્તારનાં ૩ અને સરખેજનાં ૧ વિસ્તારને...

અમદાવાદ: ગુજરાતમાં આગામી ૨૩ માર્ચ સુધી એટલે કે બે દિવસમાં વાતાવરણ પલટો આવવાની હવામાન ખાતાની આગાહી છે. ત્યારે આજે વહેલી...

નવીદિલ્હી: આજે ૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રચારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની...

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટલ ઈમારત પર ૬ જાન્યુઆરીએ હુમલા બાદ ટિ્‌વટર, ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયા સાઈટ...

પાણીપત: હરિયાણાના પાણીપત જિલ્લાના સેક્ટર-૧૮થી સાઇકલ લઈને ફરવા ગયેલા બે બાળકો શુક્રવાર બપોર બાદ અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ...

નવીદિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત બે દિવસના પ્રવાસ પર સોમવારે કેરળ પહોચ્યા છે આ...

નવીદિલ્હી: કોરોનાના વધતાં કેસના કારણે જર્મનીમાં ફરી એક વખત લોકડાઉન લંબાવવાની તૈયારી કરી લીધી છે. વધતાં સંક્રમણને રોકવા માટે તૈયાર...

નવીદિલ્હી: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ...

અમદાવાદ: અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં પુત્રી સાથે રહેતા એક વૃદ્ધાને ઊંઘ ન આવતા...

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન સોમવારે કેન્દ્ર સરકાર તરફથી બધા...

મોરબી: ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને થયેલ એમએમએ-૧ની ગંભીર બીમારીની સારવાર માટે રૂ. ૧૬ કરોડનું ઇન્જેક્શન વિદેશથી મંગાવવાની વાત સોશિયલ મીડિયા...

બનાસકાંઠા: બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે છતાં ચિંતાનો વિષય નથી. સ્થિતિ ગંભીર નથી એવું નાયબ મુખ્યમંત્રી નીતિન...

અમદાવાદ: દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર જીલેટિન ભરેલી સ્કોર્પિયો કાર પ્લાન્ટ કરવાના કેસમાં હવે તપાસ કરી રહેલી...

નવીદિલ્હી: દેશમાં કુલ ૪ કરોડ ૫૦ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ...

બોલીવુડની દુનિયામાં પોતાના દમદાર અભિનય, અદાઓ અને ખાસ અવાજથી લોકોના હ્રદય પર કબ્જાે જમાવનારી અભિનેત્રી રાની મુખર્જીનો આજે જન્મદિવસ છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.