Western Times News

Gujarati News

Search Results for: ગંગા

ન્યૂયોર્ક, 12 નવેમ્બર, 2019, (Newyork, USA) શિક્ષણવિદ્, સખાવતી અને મહિલા  ઉદ્યોગપતિ નીતા અંબાણીને ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના  માનદ્ ટ્રસ્ટી...

અમદાવાદ : શાહીબાગ તથા અન્ય વિસ્તારોમાં જુગાર ધામો ઉપર દરોડા પાડી ત્રીસથી વધુ જુગારીઓની અટક કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ અંકે...

ભરૂચ : પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેરથી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી...

અમદાવાદ, ઉત્તર-પશ્ચિમ રેલવેના અજમેર વિભાગમાં અજમેર-પાલનપુર રેલ સેક્શન ઉપર ટ્રેક ડબલિંગનું કામ હાથ ધરાનાર હોવાથી આ રૂટ પરનો ટ્રેન વ્યવહાર...

શાસ્ત્રો-પુરાણો અને મહાપુરુષો આપણા જીવનને સ્વસ્થ બનાવીને નવી ચેતના અને ઊર્જા આપે છે. વરસાદના કારણે ખેતીમાં નુકસાન થયેલ ખેડૂતોને સરકારના...

(પ્રતિનિધિ) સેવાલીયા : ખેડા જિલ્લાના ઠાસરા પાસેના ડાકોર - સેવાલિયા હાઈવે પર ગુરુવારે મોડી સાંજે એસટી બસ અને ક્રેઇન વચ્ચે...

હૈદરાબાદ, તેલંગાનાના નિજામાબાદ જિલ્લામાં માબ લિંચિંગનો મામલો સામે આવ્યો છે. અહીં ઉગ્ર ભીડે ગુરુવારે ૨૫ વર્ષીય ગંગાધરની મંદિરમાં ચોરી કરવાની...

(એજન્સી) અમદાવાદ, આ નવરાત્રીએ પશ્ચિમ વિસ્તાર એસ.જી.હાઈવે અને આસપાસના પાર્ટી પ્લોટ, કલબોમાં મહત્તમ ગરબા યોજાયા હતા. નવરાત્રી દરમ્યાન ગરબા સ્થળ...

રાજેન્દ્ર નગર સહિતના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર પટણા, બિહારમાં ભારે વરસાદના કારણે આવેલા પુરના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે....

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત વચનવિધિ ગ્રંથ ખાલી સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય પૂરતો નથી પરંતુ સમગ્ર માનવ સમુદાય માટે છે. - :...

મુંબઈ: ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. 52 સિટિંગ ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે....

પટણા : બિહારમાં ભારે વરસાદ અને પુરના કારણે હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતેના મહાકાલ ગ્રૂપના મિલ્ટન પાપા ભાઈ ક્રિશ્ચનના નેતૃત્વમાં યુવાનો દ્વારા રાગણી માતાના...

ધાનેરા, ધાનેરામાં વિધુતબોર્ડ ની નબળી કામગીરી થી ધાનેરા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે સામાન્ય વરસાદથીજ ધાનેરા માં વીજળી ગુલ થઇ...

પ્રકૃતિ પ્રત્યેનો આદર એ આપણા સંસ્કૃતિ અને સંસ્કાર છે - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાંપ્રદાયિક સદ્દ્ભાવ અને પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ સાથે...

(પ્રતિનિધિ) અમદાવાદ : બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મર્ડરની ઘટના સામે આવી છે. બાપુનગરની ચાલીમાં રહેતા આધેડ ઘરે આવેલા પોતાના ભાઈને...

અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રેલવે ટ્રેક પર ભરાયેલા પાણી જ્યાં સુધી ઉતરશે નહી ત્યાં...

જીવમાત્રની રક્ષા માટે રાજય સરકાર કટીબધ્ધ છે:- મુખ્યમંત્રીશ્રી શ્રી રાજારામ ગૌ હોસ્પિટલ પશુ રક્ષા માટેનું સોનેરી પીંચ્છ બની રહેશે- મુખ્યમંત્રીશ્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.