બાયડ તાલુકામાં ગૌરીવ્રત અને જયા પાર્વતી ના વ્રત નું પૂજન કરાયું. બાયડ તાલુકાના ઋણમુક્તેશ્વર મંદિર બાયડ ગામમાં સોમનાથ મહાદેવ તથા...
અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં લોકડાઉનથી જ આધારકાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે.ત્યારે કલેકટર કચેરીમાં આધારકાર્ડની કામગીરીના દસ્તાવેજી પુરાવા ખુલ્લામાં ધૂળ...
રાજ્ય સરકારને નાકે દમ લાવી દેનાર એવા એલઆરડી ભરતી પ્રકરણ સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો જેમાં અનામત વર્ગની મહિલા...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી રોડ પર ટોલ કંપની દ્વારા વાહન ચાલકો પાસે થી વર્ષે દહાડે કરોડો રૂપિયા...
વંથલીમાં માસ્ક ન પહેરનાર લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે કોરોના કહેર ને લઇ ને સરકારની ગાઇડ...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા ગ્રામ્ય વિસ્તારોમાં વિજપુરવઠાની માંગ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મેઘરજના ખેરાઈ ગામે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ...
અંતરિયાળ વિસ્તારના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ મળી રહે તે માટે આયુષ મેડિકલ ઑફિસર અને પેરામેડિકલ સ્ટાફ સાથે...
પોલીસ અધિક્ષક ખેડા નાઓએ ખેડા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી. / પેરોલ ફર્લોસ્કોડની અલગ અલગ...
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલના વરદહસ્તે તા.૭મી જુલાઇના રોજ બપોરે ૩ કલાકે ડ્રો દ્વારા ઓદ્યોગિક વસાહતના પ્લોટની ફાળવણી કરાશે MSME...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા માલપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું માલપુર નગરમાં બજારોમાં પાણી...
વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા છે ...
સાકરિયા: સમગ્ર રાજયમાં કોરોનાનો વ્યાપ વધતા લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ કચેરીઓ બંધ કરાઇ હતી. જેમાં વિધાર્થીઓ અને...
રાજય સરકારની દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની સંવેદનશીલ યોજના દાહોદ જિલ્લાના વધુ ૩૦ ગામોમાં ૧૯૬૨ નંબર ડાયલ કરતા...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ એલ.સી.બી પોલીસે બાતમી ના આધારે ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માં આવેલ હરિદ્વાર સોસાયટી માં...
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેલેબ્સ હવે ડિપ્રેશનને લઈને પોતાની વાત સામે મૂકી રહ્યા છે. સેલેબ્સે...
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ માટે કામ અંગેનું ડિપ્રેશન અને નેપોટિઝમનું કારણ બહાર આવતા જ બોલિવુડના તમામ સેલેબ્સ કે જેઓ...
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ફિલ્મ નિર્માતા કરણ જાહરને નેપોટિઝમના મુદ્દે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ઘણા દિવસોથી એવા...
મુંબઈ: બોલિવૂડના જાણીતા કારિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટને પગલે મુંબઈમાં અવસાન થયું છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ...
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ હાઈવે પર કવાડીયાના પાટીયા પાસે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં બંન્ને ટ્રક...
ગાંધીનગર: ગુનાખોરી વધવાની સાથે જ પોલીસની જવાબદારી વધી જાય છે. અમુક વખત કેસનું ભારણ વધતા પોલીસની ફરજનો કોઈ ચોક્કસ સમય...
અમદાવાદ: ગલવાન ઘાટીમાં સૈનિકો વચ્ચે હિંસક ઝડપમાં દેશના ૨૦ જાંબાઝ જવાનો શહીદ થવાને પગલે સમગ્ર દેશમાં ચીન પ્રત્યે આક્રોશ ચરમ...
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાની વૈશ્વિક મહામારીની વચ્ચે સુખદ સમાચાર મળી રહયા છે તે પ્રમાણે ભારત કોરોનાની વેક્સિનની અંતિમ તબક્કાની તૈયારીઓ તરફ...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં એક પછી એક ગંભીર ઘટનાઓ ઘટવા લાગી છે જેના પગલે પોલીસતંત્ર સફાળુ જાગ્યુ છે...
રીકવરી રેટ વધીને ૭૭.પ૪ ટકા થયોઃ પશ્ચિમના વિસ્તારોમાં હજુ પણ ચિંતાજનક સ્થિતિ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ...
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાની મહામારીની વચ્ચે વિશ્વના જુદા- જુદા દેશો વેકસીન બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે કોરોનાનો એકમાત્ર ઈલાજ ‘વેકસીન’ હોવાથી...