Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચાલી રહેતાં મેટ્રો પ્રોજેકટમાં કયાંક ને કયાંક બબાલો થતો રહે છે. આ સ્થિતીમાં પાલડી નજીક હીરાબાગ...

ઈમોશનલ લવ સ્ટોરીના કોન્સેપ્ટ પર છેલ્લો કાર્ડીયોગ્રામ  ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થયું શરૂ અમદાવાદ, અર્બન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છેલ્લો કાર્ડિયોગ્રામ છે. આ ફિલ્મમાં લવ...

યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો- યોગ કોચ વિનોદભાઇ પટેલનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું- મંત્રી શ્રી ખાબડ અને સાંસદ શ્રી ભાભોરે...

મૉસ્કોઃ રશિયાએ દાવો કર્યો છે કે 10થી 12 ઓગસ્ટની વચ્ચે કોરોનાની વેક્સીન ને લૉન્ચ કરી દેવામાં આવશે. તે કોરોનાને મ્હાત...

વરસાદ શરુ થયો અને ચોર કળા કરી ગયા પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા: અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી સંજય ખરાટને તસ્કર ટોળકીએ પ્રથમ...

ચેન્નાઇ, મદ્રાસ હાઇકોર્ટે (Madras Highcourt Baba Ramdev Patanjali) બાબા રામદેવની પતંજલિ કંપનીને દસ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો અને કહ્યું...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક શૈક્ષણિક પરિષદમાં કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવા અગાઉ અમે...

નવી દિલ્હી, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ગુરુવાર સુધીમાં કોરોના વાયરસના કેસનો કુલ આંકડો ૨૦...

રિયા સામે બિહારમાં નોંધાવાયેલી ફરિયાદને વકીલે ગેરકાયદેસર ગણાવી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવા કહ્યું મુંબઈ, સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં દૈનિક નવા...

અભિનેતા ડોગીને નથી લાગતું કે સુશાંતનું મૃત્યુ થયું છે મુંબઈ, સુશાંતની ભત્રીજી દ્વારા પોસ્ટ કરાયેલ ડોગીનો વીડિયો, લખ્યું છે- હજી...

મુંબઈ, ભોજપુરી ફિલ્મો અને ટીવી એક્ટ્રેસ અનુપમા પાઠકે મુંબઈના દહિસરમાં તેના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. અનુપમા...

મુંબઈ, બોલિવૂડનાં ચમકતા સિતારામાંથી એક સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે દરરોજ કંઇકને કંઇક ચોકાવનારી વાત સામે આવે છે. આ મામલાની...

સિંહાલી બહુમતી ધરાવતા દક્ષિણ ક્ષેત્રમાં અત્યાર સુધી ૫ પરિણામ જાહેર, એસએલપીપીને ૬૦ ટકાથી વધારે મત મળ્યા, પીપલ્સ પાર્ટીબહુમતી ભણી કોલંબો,...

મુંબઈ: દુનિયાભરના લોકો કોરોના મહામારીના કારણે પરેશાન છે ત્યારે રોજ નવા લોકો કોરોનાનો શિકાર બને છે. દિગ્ગજ કલાકારોથી લઇને મોટા...

અમદાવાદ: ગુરુવારે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં કોરોનાના ૮ દર્દીઓના સળગી ગયા હતા. ત્યારે ફાયર સેફ્ટીની પરિસ્થિતિ જોતા સામે આવ્યું...

અમદાવાદ: કોરોના વાયરસના કારણે આ વર્ષે દેશભરમાં ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી છે. હવે જ્યારે ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.