Western Times News

Gujarati News

અમદાવાદ, લાકડાઉનમાં સાઇબર ક્રાઇમ કરતા ગઠિયાઓએ નવી નવી માડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા છે. જેમાં પેટીએમ કેવાયસી કરવાના બહાને...

સુરેન્દ્રનગર, અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા નિસર્ગ વાવાઝોડાના પગલે ગુજરાતભરમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી...

ગાંધીનગર, કોરોના ટેસ્ટિંગના ઊભા થયેલા વિવાદ સામે ગુજરાત સરકાર સામે સતત આંગળી ચિંધાઈ રહી છે. તો આ ઉપરાંત લોકડાઉન વધારવા...

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહેસાણામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્‌યો...

અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે એવો પ્રસંગ કે તમામ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ કોરોનાના કહેર વચ્ચે સરકારની...

સેમ્પલ ટેસ્ટિંગ બુથ, હેલ્થ ચેકપોસ્ટ, મોબાઈલ ટેસ્ટિંગ વાનઅને રિવર્સ ક્વોરંટિન અમદાવાદ જિલ્લાની આગવી પહેલ... લોકડાઉનઅને કોવિડ-૧૯ અંતર્ગત વિવિધ માર્ગદર્શિકાઓ અને...

નારણપુરા વિસ્તારમાં કોરોના પોઝીટીવના ર૮ દર્દીઓ નોંધાયાઃ નારણપુરા વિસ્તારના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના કેટલાંક બ્લોક માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, સમગ્ર...

૧૪૦૦ ડોક્ટરોને કોરોના ટેસ્ટની મંજૂરી-રૂપાણી સરકારનો નિર્ણયઃ  બેફામ ચાર્જ ઉધરાવતી ખાનગી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરાશેઃ  નીતિન પટેલ અમદાવાદ, ગુજરાતમાં...

ડેથરેટમાં અમદાવાદે મુંબઈ-દિલ્હીને પાછળ છોડ્યું - પ્રતિ ૧૦ લાખે અમદાવાદમાં ૧૮રના મોત અમદાવાદમાં કોરોના પશ્ચિમ-નવા પશ્ચિમ સુધી પ્રસર્યો અમદાવાદ, કાળમુખો...

ગ્રાહકો અને કર્મચારીઓના આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા માર્ગદર્શિકાઓ અને સાવચેતીના પગલાંનું સખ્તાઇથી પાલન અમદાવાદ, દેશમાં સૌથી મોટી અને ઝડપી...

હાઈકોર્ટ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા રાજેશ માંકડના ફેમીલી ડોક્ટરે કહ્યુ કે  કોરોના સારવાર માટે સિવિલમાં જ જવાય હાઈકોર્ટ એડવોકેડ  તરીકે...

સિવિલ એ હોસ્પિટલ નહિ મારો પરિવાર છેઃ સેનેટરી સુપ્રિડેન્ટશ્રી કે.કે.બ્રહ્મભટ્ટ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી હોય. જ્યાં મારા જીવનનો મોટો...

૦૭૯- ૨૨૬૭૦૦૦૦ નંબર પર દર્દીની સ્થિતિ અંગેની જાણકારી અપાશે અમદાવાદ સિવિલ ખાતે ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા...

આ 10 શહેરો – મુંબઈ, દિલ્હી, પૂણે, હૈદરાબાદ, બેંગાલુરુ, ઇન્દોર, અમદાવાદ, સુરત, કોલકાતા અને નાગપુરમાં શરૂ થશે મુંબઈ, જ્યારે દેશમાં...

અયોધ્યા,  રામ જન્મભૂમિ સ્થળે શિવ મંદિર ખાતે પુજારીઓએ રામ મંદિરના નિર્માણ માટે પ્રાર્થના કરી હતી. પરંતુ મંદિર બાંધવા માટે પ્રતીકરૂપે...

દેશમાં સક્રિય ચેપગ્રસ્તો કરતાં રિકવર થનારાનું પ્રમાણ વધ્યું -દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૨.૭૬ લાખ અને મહામારીથી અત્યાર સુધીમાં ૭૭૪૫...

મુંબઈના ઔદ્યોગિક ક્ષેત્રોમાં સામાન્યરીતે લોકોની ગતિવિતિ રહે છેઃ ખુલેલા વિસ્તારોમાં એકલ-દોકલ લોકો દેખાય છે મુંબઈ,  મહારાષ્ટ્રના પ્રવાસી શ્રમિકો ખૂબ જ...

લાઈબેરિયાના ખેલાડીને એકેય હોસ્પિટલે જગ્યા ન આપી કોલકાતા, કોરોના વાયરસના પેશન્ટને પ્રાથમિકતા આપવાના પ્રયાસમાં અન્ય દર્દીઓની હાલત શું થાય છે...

કાલુપુરના સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા તમામ મંદિરોમાં આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરનો ઉપયોગ નહીં કરાય, દેશી પદ્ધતિનો ઉપયોગ અમદાવાદ,  સમગ્ર ગુજરાતમાં આઠ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.