Western Times News

Gujarati News

વલસાડઃ  પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, આછવણીના આદ્યસ્‍થાપક ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે ભાઇબીજના પાવન...

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશના લોખંડી પુરૂષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદા વલ્લભભાઈ પટેલની તા.૩૧મી ઓકટોબરે જન્મ જયંતિ હોવાથી દેશભરમાં તેની ઉજવણી...

અમદાવાદ : દિવાળીના પવિત્ર તહેવારોમાં રાજયના જાણીતા ધાર્મિક સ્થાનો પર દર્શન કરવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જાવા મળતો હતો. સુરેન્દ્રનગર...

અમદાવાદ : અસલાલીમાં જુની અદાવતમાં ૧૫થી ૨૦ જણાનાં હથિયારબદ્ધ ટોળાએ એક પરીવાર ઊપર હુમલો કરતાં દિવાળીનો તહેવાર લોહીયાળ બન્યો હતો....

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઉત્સવ પ્રિય નગરજનોએ દિવાળીના તહેવારો ભારે ઉલ્લાસ તથા ઉત્સાહપૂર્વક ઉજવ્યા. મંદિરોમાં દિવાળી તથા બસતા વર્ષના પર્વના...

વટવા પોલીસે તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી ચાર વેપારીઓ ત્રિપુટીના ભોગ બન્યા અમદાવાદ : શહેરમાં ગઠીયા અને ઠગો દ્વારા કરવામા આવતી...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભાઈબીજના દિવસે મોડી સાંજથી વરસાદ પડવાનો શરૂ થયો હતો મોડીરાત સુધી ધીમીધારે વરસાદ પડતાં જનજીવન...

 ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ના  સંકલ્પથી ગુજરાતની વિકાસયાત્રા  દશે દિશાએ ખિલવવા નૂતન વર્ષે સૌ સંકલ્પબદ્ધ બનીએ : મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...

દિવાળી અને નૂતનવર્ષના પર્વની ઉજવણી ગુજરાતના સુપ્રસિધ્ધ ગોંડલ ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી. બીએપીએસના મહંત સ્વામીએ ગોંડલ ખાતે હરિભક્તો અને...

દિવાળીના પર્વે ગુલાબ, મોગરો, પારસ, લીલી, કમળ, ડેજી વગેરે જેવા ફૂલોના ભાવમાં નોંધાયેલો જંગી વધારો અમદાવાદ, અમદાવાદ શહેરમાં ધનતેરસ બાદ...

શ્વાસ અને કાનની બીમારીમાં ઉલ્લેખનીય વધારો થઇ શકે છે અમદાવાદ,  દિવાળી દરમિયાન શ્વાસ અને કાનની બિમારીઓમાં હંમેશા વધારો થાય છે....

રાજપીપલા,  વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ Mr. David Malpass તા.૨૭ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને રવિવારના રોજ સાંજે ૫-૧૫ કલાકે વડોદરાથી કેવડીયા કોલોની...

વિશ્વ બેંકના અધ્યક્ષશ્રીને વડોદરા વિમાની મથકે ઉષ્માપૂર્વક આવકારવામાં આવ્યા વિશ્વ બેંકના અધ્યક્ષ શ્રીમાન DAVID MALPASSને વડોદરા વિમાની મથકે ઉષ્માભર્યો આવકાર...

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સ્વામીનારાયમ મંદિર ખાતે ડો. સ્વામીની હાજરીમાં ચોપડા પુજનનું આયોજન દિવાળીની ઉજવણીના ભાગ સ્વરૂપે કરવામાં આવ્યુ હતું....

રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કાળી ચૌદસના દિવસે પાલીતાણાના ભૈરવનાથ મંદિર ખાતે યજ્ઞમાં બેસી પૂજા અર્ચના કરી હતી. તેમણે...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે માસિક શિવરાત્રીના જ્યોતપૂજન,મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો શિવકૃપા પ્રાપ્તકરી ધન્ય બન્યા દિપોત્સવ ઉત્સવની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.