કૃષ્ણનગર પોલીસે પણ આઠ શકુનીને ઝડપી લીધા અમદાવાદ, દાણીલીમડા વિસ્તારમાં કર્ફ્યું નાખ્યો હોવા છતાં દસ જેટલાં શખ્સો કોઈક રીતે જુગારધામ...
સાત દિવસમાં સેમ્પલની સંખ્યા બમણી થઈ અમદાવાદ: કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદ માં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1501 થઈ છે. જ્યારે...
શ્રી મનસુખ માંડવિયાએ આ પગલાંને આવકારતા જણાવ્યું કે, બંદર પર નાવિકોની અદલાબદલી હવે શક્ય બનશે નવી દિલ્હી, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય જહાજ...
ઇન્ડિયન પ્લમ્બિંગ વર્કફોર્સ માટે આરોગ્ય અને સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી PIB નવી દિલ્હી, પ્રવર્તમાન કોવિડ-19 કટોકટી દરમિયાન પ્લમ્બિંગ જેવી...
દરેકની સંભાળ લેવામાં આવે છે: કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન તમામ લોકોને ભોજન મળે તે સુનિશ્ચિત કરવા ભારતીય રેલવે તમામ પ્રયાસો...
ધર્મેન્દ્ર પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા 1000થી વધુ LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો નવી દિલ્હી, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને...
આરોગ્ય સેતુ મોબઈલ એપ ગુજરાતી સહિત 11 ભાષાઓમાં ઉપલબ્ધ- પાટણ જિલ્લાના 52 હજારથી વધુ લોકોએ પ્રધાનમંત્રીની અપીલને અનુસરી આરોગ્ય સેતુ...
અમદાવાદ જિલ્લામાંકોરોનાના 5 પોઝિટિવ દર્દીઓને સઘન સારવાર બાદ આજે રજા અપાઈ છે. આ દર્દીઓએ કોરોના ને મહાત આપતા તંત્રે પણ...
૭૬૨ લોકોના સેમ્પલ પૈકી ૧૮ પોઝીટીવ અને ૭૪૪ લોકોના સેમ્પલ નેગેટીવ કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે...
ફ્રન્ટ લાઇન વોરિયર્સના મનોબળ ન તૂટે તે જરૂરી છે : ખેડાવાળા અમદાવાદ: જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નો બીજો રિપોર્ટ...
અમદાવાદ, શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલાં નહેરૂનગર નજીક આજે બપોરે એક મંદિર પાસે ટોળું એકત્ર થયું હતું. એ સમયે સ્થાનિક પોલીસે...
અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના ને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર...
કોરોના વાયરસના સંક્રમણ બાબતે વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત દેશ અને ગુજરાતમાં આ બાબતે રાજ્ય સરકારશ્રી દ્વારા તેને નાથવાની...
• અમદાવાદ જિલ્લામાં બે દિવસમાં ૧,૫૫૯ જેટલા યુનિટો શરૂ થયા • ૩૦,૦૦૦ લોકોને રોજગારી મળવાની શરૂ થઇ • અમદાવાદ જિલ્લામાં...
ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ વાન ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ...
અમદાવાદ, હાલમાં વિશ્વ વ્યાપી કોરોના વાઇરસની મહામારી જેવા રોગના સંક્રમણથી બચવા જેલના બંદીવાનોને રુબરૂ મુલાકાત પર નિયંત્રણ કરવામાં આવેલ છે....
પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ અને દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે આખાય વિશ્વના સમારંભો અને ઉત્સવોને બંધ રાખવાની ફરજ પડી છે....
પોઝિટિવ જાહેર થયા બાદ 24 કલાક સુધી હોસ્પિટલ ન લઈ જવાતા દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબૂર બન્યા અમદાવાદ...
· મોબાઇલ એટીએમની સુવિધાનું સંચાલન સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી થશે અમદાવાદ, 22 એપ્રિલ, 2020: લૉકડાઉન દરમિયાન ગ્રાહકોને...
મહિલાને રસ્તામાં જ પ્રસુતીના લક્ષણો જણાતા એમ્બ્યુલન્સ માં પ્રસુતિ કરાવી. ભરૂચ, ગુજરાત સરકારની ૧૦૮ ઈમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ...
( ડો. શ્રીરામ વૈદ્ય Mob:9825009241) પિત્ત પ્રકોપના ૪૦ રોગ આયુર્વેદમાં દર્શાવાયા છે. શરીરના કોઈ અવયવમાં ક્ષત-વ્રણ ઉત્પન્ન થાય તો એ...
નડિયાદ-વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નોવેલ કોરોના વાયરસ (Covid-19) ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ત્યારે સંકલિત બાળ વિકાસ યોજના...
પોતાનો જ પુત્ર માતાને માર મારતો હોય માતા મારથી બચવા પાડોશીના ઘરે જતી રહી હતી જેથી પાડોશીએ તેને ઠપકો આપતા...
આંધ્રપ્રદેશઃ મુખ્યમંત્રીએ મંદિરના પૂજારીઓ, ઇમામ અને પાદરીઓને રૂ. 5,000ની નાણાંકીય સહાયની જાહેરાત કરી
આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 757 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધી 22...
આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપના ટાપુઓ પર લૉકડાઉનના સમય દરમિયાન પણ છેલ્લા 27 દિવસમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા...