Western Times News

Gujarati News

નવીદિલ્હી, જુલાઈ મહિનાના પહેલા દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબ્સિડી વગરના એલપીજી રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનન રાજધાની ઈસ્લામાબાદમાં પ્રથમ મંદિર બનવાનો વિરોધ શરૂ થઈ ગયો છે. ધાર્મિક શિક્ષણ આપનાર સંસ્થા જામિયા અશર્ફિયાએ કહ્યું કે...

પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા: મોડાસા શહેરમાં વિકાસના નામે ખાનગી કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે અને ખાડા પુરાવામાં આળસ...

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા : મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનર ટોળકીએ ભારે ઉત્પાત મચાવતાં ગામમાં આતંક મચાવી દીધો...

આજે ચાતુર્માસનો પ્રારંભ થયો હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીના નિશ્રામાં નાદરી...

અમદાવાદ, ગુજરાતમાં તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો હતો. જેની જાણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી....

વોશિંગ્ટન, અમેરિકામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સાથે સાથે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પ્રત્યેનો રોષ પણ વધી રહ્યો...

માંગણીઓનો સ્વીકાર ન કરાતા આંદોલન અમદાવાદ, રાજ્યના રિક્ષાચાલકોને થયેલા અન્યાયને લઈ ૭ જુલાઈના રોજ અમદાવાદના રિક્ષા ચાલકો એક દિવસની પ્રતીક...

ગુજરાત એમપી રાજસ્થાન સહિતના ભક્તો અને આયુર્વેદિક સારવાર માટે લોકોની અવરજવર પ્રતિનિધિ સંજેલી ફારૂક  પટેલ : દાહોદ જિલ્લા સહિત સંજેલીનુ પ્રખ્યાત...

જિલ્લા ક્લેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ  ત્રણ ધનવંતરી રથોને લીલીઝંડી બતાવી  કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લાના અલગ તારવેલા હોટસ્પોટ વિસ્તારોમાં રોગોનું નિદાન,...

લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા...

(જીજ્ઞેશ પટેલ દ્વારા ) બાંટવા માં સંત અમરમા ટીફીન સેવા પરિવાર બાંટવા દ્વારા આજરોજ દલીત સમાજ ના ચનાભાઇ ચૌહાણ કે જેને...

સંજેલી તાલુકાની પ્રાથમિક શાળાઓમા હોમ લર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્ય શરૂ (પ્રતિનિધિ સંજેલી,  ફારૂક પટેલ) સંજેલી તાલુકા ની ધોરણ ૧થી ૮...

એકાદશીના પાવન દિને ભરૂચના માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરવા સાથે દુધાભિષેક કરી સીઝનનો પ્રારંભ કર્યો. (વિરલ રાણા...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામના તળાવમાં નર્મદાના નીર  પાઈપ- લાઈન દ્વારા નાખવાના  શ્રીગણેશ થયા. સાબરકાંઠા-અરવલ્લીના સંસદસભ્ય દિપસિંહ રાઠોડ અને...

૮૪ દિવસ થી બંધ ભરૂચની મહંમદપુરા એપીએમસીના ગેટનું તાળું તોડી વેપારીઓને પ્રવેશ આપતા ખુશી. એપીએમસી ના ઈશાક પટેલ (દેરોલવાલા) એ...

મુંબઈ: કામેડિયન અને ઍક્ટર વીર દાસ પોતાના પ્રોડક્શન-હાઉસ હેઠળ કામેડી જાનરને વધુ એક્સ્પ્લોર કરવા જઈ રહ્યો છે. તે છેલ્લે નેટફિ્‌લક્સની...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરનું મુખ્ય હોલસેલ શાકમાર્કેેટ જમાલપુર સ્વયંભૂ બંધ રહેતા શાકભાજીની આવક ઠપ્પ થઈ જતાં છૂટક બજારમાં ભાવ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.