Western Times News

Gujarati News

કોરોના વાઈરસના વિશ્વવ્યાપી સંક્રમણને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે ત્યારે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં આ મહામારીના કારણે...

આજે 69 રેલ રેકમાં સામાન લઇ જવાયો, 24 માર્ચે લૉકડાઉનની શરૂઆત થઇ કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન સમગ્ર...

શાળા દ્વારા વોટ્સ અપ ગ્રુપમાં જે તે ધોરણની અભ્યાસલક્ષી દસ-દસ પ્રવૃતિઓ આ ૨૧ દિવસમાં મોકલવામાં આવશે. (જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ,...

ગરવી ગુજરાતનો ગેબીનાદ ગગનગોખે ગુલાબી ગીતોનું ગૂંજન ગર્જી રહ્યો છે. એ જ ગરવી ગુજરાતની ગૌરવવંતી ગરીમા છે. સાંપ્રત સમય વિશ્વવ્યાપી...

RPF પણ મદદમાં આવ્યું: RPF ભોજનના વિતરણમાં અગ્રણી ભૂમિકા નિભાવવા ઉપરાંત તેમના પોતાના સ્રોતો દ્વારા પણ ભોજનના અંદાજે 38600 પેકેટ...

નવી દિલ્હી, સર્વોચ્ચ અદાલતે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સહિત મીડિયાની જવાબદારીની પ્રબળ ભાવના જાળવી રાખવા અને જેનાથી ગભરાટ કે ડર...

નવી દિલ્હી,  નોવેલ કોરોનાવાયરસ વિશે ઘણા પ્રકારની જાણકારીઓ સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ અને ઇન્ટરનેટના માધ્યમથી ફેલાઈ રહી છે. એમાં કેટલીક સાચી...

નવી દિલ્હી, નોવલ કોરોનાવાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા અને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રના પ્રયાસોમાં ભારતીય વાયુ સેના (IAF) દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં...

નવી દિલ્હી,  કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન્સ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે કોવિડ-19ની ફરિયાદોના નિવારણ માટે ડીએઆરપીજીનું નેશનલ મોનિટરિંગ...

આ વિચાર પાછળ માહિતીના પ્રસારનો અને તે અંગે ચાલતી વિવિધ માન્યતાઓનું ખંડન કરવાનો ઉદ્દેશ છે-સરળતાથી સમજી શકાય તેવા સ્વરૂપે પ્રાદેશિક...

નવી દિલ્હી, રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત કાર્યરત ખાતર વિભાગને આધિન સરકારી કંપનીઓએ પ્રધાનમંત્રીના કટોકટીની સ્થિતિમાં નાગરિક સહાય અને રાહત (પીએમ...

શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવી રહેલા ૩૦ બેડની ક્ષમતા ધરાવતા આઈસોલેશન વોર્ડની મુલાકાત લઈ જરૂરી...

આવશ્યક સેવાઓ પ્રદાન કરતાં વેપારી તથા સેવા પુરી પાડતા એકમો તથા ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે માહિતી બ્યુરો, પાટણ કેટલાક...

નવી દિલ્હી,  દેશમાં કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપનની કામગીરી પર નિયમિત ધોરણે ઉચ્ચ સ્તરીય દેખરેખ રાખવામાં આવે છે અને ભારત...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેખ સાબાહ અલ ખાલીદ અલ હમાદ અલ સાબાહ સાથે...

નવી દિલ્હી PIB, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ (JNCASR)એ વન-સ્ટેપ ક્યોરેબલ...

નવી દિલ્હી, દેશમાં કોવિડ-19ના ફેલાવાની સાંકળ તોડવા માટે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ભારત સરકારના મંત્રાલયો/વિભાગો અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો/વહીવટીતંત્રો...

તૈયાર કરેલ 5000 સેનિટાઇઝ્ડ ફરીથી વાપરી શકાય તેવા કોટન માસ્ક દેશમાં કોરોના વાયરસના ફેલાતા સંક્રમણ ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે...

સ્વામિનારાયણ મંદિર કુમકુમ (મણીનગર) ના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું છે કે. કોરોના વાયરસ રૂપી મહામારી ના કારણે સર્વત્ર ઠેકાણે lockdown...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુધ્ધના ધોરણે ઉભી કરાયેલી કોરોના માટેની અલાયદી હોસ્પિટલની જનસંવાદ કેન્દ્રના માધ્યમથી જાત...

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ૫૮૬ વ્યક્તિઓ વિદેશ પ્રવાસથી આવ્યા તે પૈકી ૧૩૩ વ્યક્તિઓનું હોમ કોરેન્ટાઇન પૂર્ણ થયું આંતરરાજયમાંથી આવેલા ૩૮૯ વ્યક્તિઓની...

શિક્ષકો અને તલાટીઓ હોવા છતાં સેફ ડિસ્ટનસના ધજાગરા- આમોદમાં સરકારી દુકાનો પર અનાજનું વિના મૂલ્યે વિતરણ ભરૂચ, કોરોના મહામારીને કારણે...

સરકાર અને તંત્ર દ્વારા  લોક ડાઉન સંદર્ભે અપાયેલા નિર્દેશોનું પાલન કરીને  કોરોનાને મ્હાત કરી શકાશે-કોરોનાને દૂર રાખવા અન્ય વ્યક્તિઓને મળવાથી...

કોરોના સંદર્ભે લોકડાઉનની પરિસ્થિતિમાં સરકારે ગરીબોની ચિંતા કરી સારું કામ કર્યું છે... વડોદરા, (બુધવાર) કોરોના સંદર્ભે ઊભી થયેલી પરિસ્થિતિને પગલે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.