Western Times News

Gujarati News

લખનૌ,ઉત્તર પ્રદેશની યોગી સરકારે વિવિધ રાજ્યોથી પરત આવતા પ્રવાસીઓને રોજગાર આપવા માટે પ્રવાસી આયોગની રચના કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે...

અમદાવાદ, અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર ચિંતિત બની ગયું છે. કેદીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે....

જૈન સમાજ એ એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ કપડવંજમાં કોરોના અંગે વહીવટીતંત્ર દ્વારા જનજાગૃતિ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે...

જો લોકોની ભીડ અચાનક મોટી સંખ્યામાં ઉમટી પડશે તો પછી આપેલી સુવિધા પાછી ખેંચી લેવાની સરકારને ફરજ પડશે મુંબઈ, મહારાષ્ટ્રના...

મોડાસામાં રમઝાન ઈદના દિવસે મુસ્લિમ ઘર માલિકના પૌત્રોએ માનવતા નેવે મૂકી-ભાડુઆત મહિલા ઘરમાં હતી બહારથી તાળું મારી દીધું  (જીત હરેશભાઈ...

વાપી, વાપી વેલસ્પન માં ટ્રેનિંગ અને નોકરી માટે આવેલી છતિસગઢ ના જિલ્લા ધમતરી અને બાલોદ જિલ્લા ની 33 દીકરીઓ રવિવારના રોજ...

પાંચેય ઈસમો ૩પ૦ કિલો ગૌમાંસનો જથ્થો લઈ જતા હતા ઃ પોલીસે રોકવાનો પ્રત્યત્ન કરતાં બેને ઉડાડ્યા અમદાવાદ, વેજલપુર પોલીસની હદમાં...

કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે, પરંતુ કામ કરવું અને જનસેવા કરવી એ અઘરું હોય છે....

કોરોના વાયરસની મહામારીમાં સેવા આપનાર ભરૂચ ૧૦૮ અને ૧૮૧ના કર્મચારીઓ પર મુસ્લીમ બિરદારોએ ફૂલોની વર્ષ કરી ઈદની ઉજવણી કરી. (વિરલ...

છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવેએ 2600 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો અત્યાર સુધીમાં...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ ગોતાબાયા રાજપક્ષે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવો વચ્ચે...

અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા કોરોના મહામારી અંતર્ગત ખૂબ જ જરૂરિયાતમંદ કુટુંબો ને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું...

ભરૂચ, ઝઘડિયાના માલજીપુરા ગામ નજીકથી વાલીયા તાલુકાના એક ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે.ઝડપાયેલી ઈસમ પાસે થી ૩૭૦ વિદેશી...

નવીદિલ્હી,  શેરના આકર્ષક મૂલ્યાંકન અને એચયુએલ સાથે સંકળાયેલા મેગા બ્લોક સોદા વચ્ચે વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ભારતીય ઇક્વિટી બજારોમાં અત્યાર...

રાજ્યમાં પ્રથમ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો ત્યારબાદથી હજુ સુધી ૬૬ દિનમાં ૧૩૬૬૯ કેસો નોંધાયા ચુક્યા છે અમદાવાદ,  લોકડાઉનના ૬૧મા...

ઈજનેર વિભાગે જરૂરીયાત મુજબ ૮૭ પંપ પૈકી ૭૦ પંપ ઈન્સ્ટોલ કર્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, શહેરમાં ચોમાસાના આગમન આડે હવે...

ભરૂચ, ભરૂચ જીલ્લા એલસીબી દ્વારા ઝઘડિયા તાલુકાના ધારોલી ગામેથી બાતમીના આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાંડની ૩૦૪...

સૌની યોજનાની ચારેય લિંકમાંથી સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે ૪૦૦૦ મીલીયન ઘન ફૂટ પાણી ઉદવહન કરીને નખાશે મોરબીના મચ્છુ-૨ જળાશયથી જામનગરના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.