Western Times News

Gujarati News

નવીદિલ્હી: પહેલીવાર એવું બન્યું છે કે ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થયું છે. આજે ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભાવવધારો ઝીંક્યો...

સૂત્રોચ્ચાર- બેનરો સાથે વિરોધ  .  કોગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ ક્યો .  પૂર્વ ધારાસભ્ય  , જિલ્લા પ્રમુખ ઉપસ્થિત...

નવીદિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત-રશિયા સંબંધ એક 'વિશિષ્ટ અને વિશેષ વ્યુહાત્મક ભાગીદારી' છે તથા બંને દેશો વચ્ચે હાલના...

વોશિંગ્ટન: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સૌથી વધુ કેસ અમેરિકાથી સામે આવ્યા છે. વિશ્વની મહાસત્તા આજે કોરોના જેવા...

નવીદિલ્હી: કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે રેલવેની સુવિધાઓ સામાન્ય ક્યારે થશે? કોવિડ-૧૯ના કારણે લગભગ...

મહેસાણા: સુરતમાં લૂંટને અંજામ આપવા નીકળેલી લુટારુ ટોળકીને મહેસાણા એલસીબીએ નુગર બાયપાસ પાસેથી ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા હતા. જે...

કોરોનાના કપરા કાળમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા પાણી જન્ય રોગો સામે રક્ષણ માટે વડાઝાંપાં, માલવણ, શિયાળ જેવા ગામોમાં ૨૫ જેટલા...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસટીડેપો ખાતે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા દશ થર્મલ સ્કેનીંગ ગન આપવામા આવી તો શહિદ થયેલ સૈનિકો...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જાહેર કરેલ કન્ટેઇનમેન્ટ ઝોન ભાવસાર વાસ અને ટીમ્બા મહેલ્લા મા ઉકાળો તથા હોમિયોપેથીક દવાઓનુ વિતરણ...

વ્યારા: ગુજરાત સરકારના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા “આપદા મિત્રો”પ્રોજેકટ અમલ હેઠળ છે. કોઈ પણ પ્રકારની આપત્તિ સામે ત્વરીત...

માણાવદર થી બે.કી.મી. દૂર દગડ ડેમ પાસે જૂનાગઢ હાઇવે રોડ ઉપર આજે એસ.ટી. બસ તથા મારૂતિ ફન્ટી વચ્ચે અકસ્માત સર્જાયો...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર : શ્રી અબજીબાપાશ્રીના જીવનનું પુસ્તક હોંગકોગમાં પણ વેચાતું હતું - સાધુ પ્રેમવત્સલદાસજી તા. ર૬ જૂન...

મહીસાગર જીલ્લાનાં બાલાસિનોર શહેર ખાતે આવેલી નિર્મલ વિદ્યાલય ઇંગ્લિશ મીડીયમ - ગુજરાતી મીડીયમ શાળા દ્વારા હાલની પરિસ્થિતિ અને વિધાર્થીઓને   સેફ્ટીને ધ્યાનમાં...

(માહિતી બ્યુરો, પાલનપુર)  મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વહેલી સવારે આદ્ય શકિત માં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો...

નવી દિલ્હી: સીબીઆઈએ વિડીયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત સામે ભ્રષ્ટાચારના આરોપમાં કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, વેણુગોપાલ ધૂત પર...

અમદાવાદ: રાજયના પૂર્વ ડીજીપી એ.આઈ. સૈયદને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું...

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારા માટે ભગવાનનું મંદિર, આ મંદિરમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓ મારા આરાધ્યદેવ છે... આ શબ્દો...

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરીઃ શાહપુરમા ઝઘડાલુ પતિ સાથે પત્નીની ફરીયાદ અમદાવાદ: સરખેજ તથા શાહપુરમાં બે ઘરેલુ હિસાની ફરીયાદ સામે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.