Western Times News

Gujarati News

નવીદિલ્હી, બોલીવુડ એકટર સુશાંત સિંહ રાજપુતના કેસમાં રિયા ચક્રવર્તીનો કેસ ટ્રાસફરની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી પુરી કરી લીધી...

સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ ૯૫ ડિગ્રી જેટલી ખુંધ નિકળતાં હલન-ચલન નહીં કરી શકતી સલોની...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી નીતીન ગડતરીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે કેન્દ્ર અને રાજય સરકારોને રૂ.૧૦ લાખ કરોજ રૂપિયાની નુકસાની...

રાંચી, ઝારખંડના શિક્ષણ મંત્રી અને ઝામુમોના ડુમરીથી ધારાસભ્ય જગરનાથ મહંતોએ ધોરણ ૧૧માં ઉમેદવારી નોંધાવી છે.૫૩ વર્ષના મહતો ૧૯૯૫માં મેટ્રિક પાસ...

નવીદિલ્હી, રાજસ્થાનમાં સચિન પાયલોટની આગેવાનીવાળા અસંતુષ્ઠ પક્ષ અને મુખ્યમંત્રી અશોક ગહેલોત વચ્ચે સમાધાન થવાના સંકેત મળી રહ્યાં છે આ સંકેતો...

વેલિંગ્ટન, કોરોના વાયરસ સંક્મણથી 102 દિવસ સુધી દૂર રહ્યા બાદ ન્યું ઝિલેન્ડમાં સ્થાનિક સ્તરે આ રોગચાળાનાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસના સંકટ મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તેમણે જણાવ્યું...

રાજકોટ: રાજકોટના કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાના ઘરે વાત કરી હતી...

રાજકોટ: ગુજરાતમાં હાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુનાઓમાં વધારો થયો છે જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય...

૭૦૦૦ થી વધુ કોરોનાના સેમ્પલ પહોંચાડવાની કામગરી દરમિયાન થયા હતા સંક્રમિત  પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લીમાં કોરોનાનો વ્યાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં...

અરવલ્લી જિલ્લામાં કારચાલકો બેફામ ગતિથી ગાડી ડ્રાઇવ કરતા અને પુરપાટ ઝડપે બેદરકારીથી ગાડી હંકારીને અકસ્માત બનવાની કેટલીક ઘટનાઓ બનતી હોય...

મુંબઇ, બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં રિયા ચક્રવર્તીએ મીડિયા ટ્રાયલ પર આરોપ લગાવ્યા છે. રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટનો...

મોડાસાના ડુઘરવાડા ગામના અને મેઘરજના મોટી મોયડીના તલાટી સસ્પેન્ડ પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લા વિકાસ અધકારી ર્ડો.અનીલ ધામેલીયા જીલ્લામાં વિકાસના કામોમાં...

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: લીંબુછાપરી વિસ્તાર માં અપાતો પાણી પુરવઠો બીમારીને આમંત્રણ આપતો હોવાનો ભય સતાવતા સ્થાનિકો માં રોષ. ભરૂચ...

અમદાવાદ,  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો...

ભરૂચ ના ઘોઘારાવ મંદિરના સંકુલ માંજ છડી ને ઝુલાવતા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આખા ગુજરાત માં...

નવી દિલ્હીઃ  સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ઐતિહાસીક ચુકાદો આપતાં જણાવ્યુ હતું કે,  દીકરીઓને પિતાની સ્થાવર મિલકત તેમજ સંપત્તિ પર અધિકાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.