Western Times News

Gujarati News

વડોદરામાંથી ઝડપાયેલા આંતકીએ કરેલી ચોંકાવનારી કબુલાત : પ્રજાસત્તાક દિને હુમલાનું ષડયંત્ર રચાયુ હતું અમદાવાદ: દિલ્હીમાંથી આઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરી સ્થાનિક...

ર૦૧૯ના સ્વચ્છતા સર્વેક્ષણ માટે લેવામાં આવેલ અણધડ નિર્ણયોના માઠા પરીણામ ર૦ર૦માં જાવા મળ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ને સ્વચ્છતા...

જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલ માં તા. ૧૦/૦૧/૨૦૨૦ ના રોજ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૧૦ ના...

અમદાવાદ: શહેરના જમાલપુર સોદાગણની પોળમાં રહેતો એક પરીવાર દરગાહ ઉપર ફુલ ચડાવવા ગયો ત્યારે ઘરમા ત્રટકેલા તસ્કરો તિજારી અને પેટીઓના...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓનલાઈનથી ઠગાઈ આચરતા ગઠીયાની ગેંગે પ્રાણીઓના નામે છેતરપીંડી કરવાનું પણ છાડયુ નથી. શહેરમાં ઢગલાંબંધ નાગરીકો વિવિધ એપ્લીકેશન...

 આણંદ: ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઉત્તરાયણના દિવસે તેમજ અગાઉના દિવસો દરમિયાન પતંગ રસિકો દ્વારા પતંગો ચગાવવાનો આનંદ માણી રહ્યા છે. ત્યારે...

(ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલીની પહાડોમા ગુજરાત અને રાજસ્થાન સરહદ...

અમદાવાદ: રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર આવતીકાલે મળનાર છે. સત્ર...

અમદાવાદ: ગુજરાતભરમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એકાએક રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ગગડીને ૧૦થી નીચે પપહોંચી ગયો...

નવીદિલ્હી: ૨૦૨૦-૨૧ માટેના કેન્દ્રીય બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટોચના અર્થશાસ્ત્રીઓ અને જુદા જુદા સેક્ટરના નિષ્ણાતો સાથે વાતચીત કરી...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે નાગરિક સુધારા કાનૂનને બંધારણીય જાહેર કરવાની માંગ કરતી અરજી ઉપર તરત સુનાવણી કરવાનો આજે ઇન્કાર કર્યો હતો...

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા-લેઉવા મહાજ્ઞાતિના પાટીદાર પરિવારોમાં એકાત્મકતા વધે અને ભાતૃત્વ ભાવના પ્રબળ બને અને...

નવીદિલ્હી, નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી આપવાની તારીખ નક્કી થતાં એક બાજુ તેમને ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી...

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. આ...

નવી દિલ્હી, દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્રણેય આતંકવાદીઓની વઝીરાબાદમાં ધરપકડ કરી છે. આની પાસે...

નવી દિલ્હી, જ્મ્મુ કાશ્મીરમાં વર્ષ ૨૦૧૯માં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. સેનાએ કઠોર કાર્યવાહી કરીને ૧૬૦થી વધારે ત્રાસવાદીઓને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.