Western Times News

Gujarati News

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પખાણવા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પખાણવા ગામની પ્રાથમિક શાળામાં પતરાના એંગલ સાથે...

રણવીર સિંહ અભિનીત જયેશભાઈ જોરદાર નિશ્ચિંતરૂપે 2020ની સૌથી અપેક્ષિત ફિલ્મમાંની એક છે. સામાજિક સંદેશ ધરાવતી વાઇઆરએફની આ ફિલ્મને ખુદ રણવીરે...

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવનો સચોટ જવાબ...

અમદાવાદ: ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય જેવી કાકડીયાના ધર્મપત્નીએ “ભરતસિંહ સોલંકીનાં...

મુંબઈઃ કોરોનાનો કહેવ હવે ભગવાનના ભક્તોને પણ ડરાવવા લાગ્યો છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને પણ આગામી નોટિસ સુધી બંધ કરી દેવામાં...

નવીદિલ્હી, પાંચવારનાં ચેમ્પિયન અને સ્ટાર ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદ પણ કોરોના વાયરસથી બચવામાં લાગ્યા છે. એક ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા...

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ અંબાણીને યસ બેન્ક કેસમાં સમન્સ જારી કર્યું છે. ઇડીએ રિલાયન્સ ગ્રુપનાં અધ્યક્ષ અનિલ અંબાણીને સમન્સ જારી...

લખનૌ, આગામી ૧૯ માર્ચના રોજ યોગી સરકાર રાજ્યમાં તેની ત્રીજી વર્ષગાઠ પુરી કરશે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી...

નવીદિલ્હી, કોરોના વાયરસનો સામનો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ઉપર સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કો-ઓપરેશન દેશોના પ્રમુખ વિડિયો કોન્ફરન્સિંગ...

અમરેલી, રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની...

નવીદિલ્હી, નવી રચાયેલી જમ્મુ કાશ્મીર અપની પાર્ટીના ૨૪ સભ્યના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત લીધી અને તેમની સાથે...

નવીદિલ્હી, દિલ્હીની અદાલતે ૨૦૧૨ ગેંગરેપ કેસમાં ચારેય દોષિત મુકેશ સિંહ,વિનય શર્મા,અક્ષય સિંહ અને પવન ગુપ્તાની ફાંસીની તારીખ ૨૨ માર્ચ નક્કી...

નવીદિલ્હી, સંસદના બજેટ સત્રનો બીજા તબક્કો આજથી શરૂ થયો હતો.લોકસભામાં આજે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેંકોને લુંટનારા...

ડોક્ટર પુત્ર ને બોન્ડ આપીને પરત ફરતા પિતાને અકસ્માત નડ્યો. બાયડ તાલુકાના આંબલીયારા નજીક સામેથી આવતાં મોટા વાહન ના તે...

ખોડલધામ મંદિરે બહોળી સંખ્યામાં ભક્તોને ન આવવા અને ધાર્મિક કાર્યક્રમો ન કરવા અપીલ રાજ્ય સરકારના અનુરોધના પગલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે લીધો...

કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧.૯૬ લાખથી  વધુ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે, જ્યારે ૬૫૦૦ થી વધુ લોકો કોરોનના પગલે...

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) મહિલા પાંખના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને કપડવંજ મોઢ બ્રાહ્મણ મહિલા સમાજના મંત્રી નિમિષાબેન સિતાંષકુમાર ત્રિવેદીને...

માણાવદરમાં શૈશવ સ્કૂલમાં એસ. એસ.સી. ના અંગ્રેજી પેપરમાં આજે માત્ર એક વિદ્યાર્થી ને 11 નો સ્ટાફ રોકાયો  શહેરમાં એસ. એસ.સી...

108 પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સામૂહિક આ.કેન્દ્રમાં ખસેડાઇ . પ્રતિનિધિ સંજેલી 16 3  ફારુક પટેલ.  સંજેલી ખાતે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.