Western Times News

Gujarati News

એક હજાર વર્ષ ટકી શકે તેવી સોમપુરા શિલ્પ સ્થાપત્યની નાગરાદિ શૈલી આશરે 67 એકરમાં આકાર પામનાર ભવ્યાતિભવ્ય શિખરબંધી જૈન દેરાસરનો...

અમદાવાદ, અમદાવાદના સદ્‌- વિચાર પરિવારના વરિષ્ઠ ગૌરવ ગ્રુપ પાલડી શાખા તરફથી શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિને તેઓના ફસ્ટ યુઝ  પ્લાસ્ટિકના...

કરો અથવા તો મરોના ટાસ્ક આપીને ત્રાસવાદીઓને મોકલાયા : ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વાતચીતના કેટલાક કોડને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા બાદ સુરક્ષા...

રાજેન્દ્ર નગર સહિતના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર પટણા, બિહારમાં ભારે વરસાદના કારણે આવેલા પુરના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે....

નવીદિલ્હી, છેલ્લા કેટલાક દિવસથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેનને આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi...

નવીદિલ્હી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સના પાટનગર પેરિસમાં આઠમી ઓક્ટોબરના દિવસે રાફેલ વિમાનમાં ઉંડાણ ભરનાર છે. સત્તાવાર સુત્રોએ કહ્યુ છે...

નડિયાદ: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય અને તાલુકા કાનૂની સેવા સમિતિ, નડીઆદ તથા સંતરામ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલનાં સંયુક્ત...

અરવલ્લી:અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ડુંગરની તળેટીમાં આવેલ બહેડઝ ગામે અરવલ્લીની ગીરીમાળાઓમાંથી નીચે ઉતરી આવી અજાણ્યા વન્ય પ્રાણીએ તબેલામાં બાંધેલ પાડીનુ...

  ભરૂચ : ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના અણખી ગામ નજીક આવેલ મોબાઈલ કંપની ના ટાવર નીચે રહેલ કેબીન...

રાજ્યના પૂર્વ સંસદીય સચિવ શ્રી પુનમભાઈ મકવાણા, ગાંધીનગર લાયસન્સ ક્લબના પ્રમુખ શ્રી રાજ ગોવડા,  લાયોનેસ ક્લબના ચેર પર્સન શ્રીમતી દક્ષા...

નડિયાદ : ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ખેડા જિલ્‍લા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સ્વચ્છતા શપથ, રેલી,  સફાઈ,...

ધનસુરા:ધનસુરા ની ACE ઈન્ટરનેશનલ સ્કૂલ માં 5 દિવસ વિવિધ કલર્સ ડે ના ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો...

ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ-લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચર – બંદરોને વેપાર ઊદ્યોગ પ્રવૃતિથી ધમધમતા કરવા-એફ.ડી.આઇ જેવા બહુઆયામી આયોજનથી ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ...

અમદાવાદ :નવરાત્રિના તહેવારમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ભાજપ સંગઠન દ્વારા અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં નવદુર્ગા બાલિકા...

વડોદરા:   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી (Gujarat CM Vijay Rupani) શનિવાર, તા. પ ઓકટોબર-ર૦૧૯ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદમાં વિવિધ...

(બિયારણ,દવા અને મહેનતનો ખર્ચ પાણીમાં જતા આથિઁક નુકશાન સહન કરવાનો વારો આવ્યો ) મેઘરજ: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની પ્રજા મુખ્યત્વે...

  અરવલ્લી:પ્રધાનમંત્રી પાકવિમા યોજના ખેડૂતો માટે ફક્ત ધ્યેય જ ઉત્તમ છે પણ અમલીકરણમાં ધાંધિયા છે ખેડૂતોનો જો પાક નિષ્ફળ જાય...

તારીખ ૪થી ઓક્ટોબર ૧૮૫૭એ કચ્છના માંડવી (Mandvi, Kuttch) ખાતે જન્મેલા કે જેઓએ પોતાના બધા પૈસા, સમય, શિષ્યવૃત્તિ અને સાહિત્યિક શક્તિ...

ગાંધીનગર, ‘સંવેદનશીલ સરકાર’નો નારો આપનારા ગુજરાતના મુખ્યમંત્રી  શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા  પ્રજાજનો સાથે સીધા સંવાદનો કાર્યક્રમ ‘મોકળા મને’ ખૂબ આવકાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.