Western Times News

Gujarati News

મણીનગરમાં બંધ ઘર તથા જુહાપુરામાં ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવ્યોઃ ત્રણ બનાવોમા કુલ આઠ લાખની મતા ચોરી અમદાવાદ: ગત કેટલાક દિવસોમાં...

મોડી સાંજે ચોટીલા પાસે સિંહોને જાતાં જ ગ્રામજનોમાં ગભરાટઃ વન વિભાગના અધિકારીઓએ શરૂ કરેલી કાર્યવાહી અમદાવાદ: સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતનાં...

મુંબઈ,  મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકારની રચના કરવા એનસીપી કોર કમિટિની બેઠકે તૈયારી દર્શાવ્યા બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા અયોધ્યાની તેમની...

સુરત,  સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મારૂતિનગર ખાતે પોલીસનું ગોડાઉન આવેલું છે. જેમાં જપ્ત કરેલા વાહનો રાખવામાં આવે છે. આજે મળસ્કે...

કોંગ્રેસ તેમજ એનસીપીના મામલાઓને લઇને ચર્ચા થઇ હોવાનો દાવો કરાયોઃ મિટિંગનો દોર હજુ ચાલશે ઃ પવાર નવીદિલ્હી,  મહારાષ્ટ્રમાં સરકારની રચનાને...

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટના વારંવારના આદેશો છતાં તેનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા સરકારના...

અમદાવાદ : અમદાવાદ શહેરના ગોતાના વસંતનગર ટાઉનશીપમાં આવેલી પાણીની ટાંકી ઉતારતી વખતે આજે ધરાશાયી થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે ચકચાર...

એન્જિનિયરિંગની ડીગ્રી ધરાવતા કેદી પણ સજા ભોગવી રહ્યાં છેઃ સેન્ટ્રલ-સબ જેલોમાં સંખ્યા ક્ષમતા કરતા વધારે અમદાવાદ,  અભણ હોય તે ગુનાખોરીમાં...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં ઐતિહાસિક ૨૫૦માં સત્રને સંબોધન કર્યું હતું જે દરમિયાન મોદીએ સંસદના ઉચ્ચ ગૃહને ભારતના બંધારણીય...

નવીદિલ્હી : દેશના પૂર્વ વડાપ્રધાન અને ટોચના અર્થ શાસ્ત્રી મનમોહનસિંહે આજે દેશની અર્થવ્યવસ્થાને લઇને ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે,...

નવીદિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના (JNU Jawaharlal Nehru University) વિદ્યાર્થીઓના સંસદ માર્ચના લીધે પાટનગર દિલ્હીના અનેક વિસ્તારોમાં ચક્કાજામની સ્થિતિ  સર્જાઈ ગઈ...

બિકાનેર: રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં સોમવારે સવારે ગમખ્વાર અને ભીષણ માર્ગ દુર્ઘટના થઇ હતી. જેમાં ઓછામાં ઓછા ૧૪ લોકોના દર્દનાક મોત...

સુરત : સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી સગીર ભત્રીજી સાથે એક વર્ષથી બળજબરીથી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દેનાર આરોપી ફુઆને...

ભારતીય રેલવેનું પહેલું સ્ટેશન अहमदाबाद रेलवे स्टेशन पर सभी प्लेटफार्मो पर प्लास्टिक बाटल क्रशर मशीन की सुविधा भारतीय रेलवे का...

નવી દિલ્હી, મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરીસ્થીતી પર NCP પ્રમુખ શરદ પવાર તથા કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે નવી દિલ્હીમાં...

દિવંગત નેતા અને પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીને પણ બંન્ને ગૃહોમાં શ્રધ્ધાંજલિ અપાઇઃ ઉપસભાપતિ વેકૈયા નાયડુ ભાવુક થયા નવીદિલ્હી, સંસદના...

નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથસિંહ થાઇલૈન્ડના બેંકોક પ્રવાસ પર પહોંચ્યા છે.અહીં તેમણે એક એક કાર્યક્રમમાં કહ્યું કે ૨૦૨૪ સુધી પાંચ ટ્રિલિયનની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.