શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્ને ના...
નડિયાદ:યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્લાપ કલેકટરશ્રી આઇ.કે.પટેલએ નાગરિકોને અપીલ કરી હતી. "યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે...
સાકરીયા: ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ આજરોજ જણાવ્યું હતું કે ગાલવાન ઘાટીમાં જવાનો શાહિદ થતાજિલ્લાના તમામ કાર્યક્રમો, વીડિયો કોન્ફરન્સ...
મુંબઈ: ૩૪ વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ સહુ કોઈને હચમચાવી દીધા છે. સહુના મનમાં એક જ પ્રશ્ન છે કે,...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાઓની ઘટનાના પગલે શહેરના રિવરફ્રંટ સહિતના સ્થળો પર પોલીસનું પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે...
મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધાન બાદ બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણે કે ઉથલ-પાથલ મચી ગઈ છે. સુશાંતના આપઘાત બાદ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝ પર...
નવી દિલ્હી: હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશનબેંક તેના ૩૫,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે. તદઉપરાંત, બેન્ક તમામ પ્રકારની એક્સ્ટર્નલ રિક્રુટમેન્ટ પણ સ્થગિત...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોનાનું મુખ્ય હોટસ્પોટ બની ગયું છે સમગ્ર દેશમાં મુંબઈ પછી અમદાવાદ કોરોનાના કેસોની સંખ્યામાં બીજા નંબરે...
અમદાવાદ: શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ ધીમે ધીમે વેગ પકડી રહ્યા છે ગત કેટલાંક દિવસોમાં છેતરપીડીના ગુના પણ ચિતાજનક રીતે સામે...
અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં ગઈકાલે આંગડીયા પેઢીના કર્મચારીને સરનામું પુછવાના બહાને એક્ટીવાની ડેકીમાંથી પાંચ લાખ ઉઠાવવાની ઘટનાની તપાસ ચાલુ છે...
શહેરમાંથી ચીની પ્રોડક્ટસનો બહિષ્કાર ભારતીય કંપનીની પ્રોડક્ટસને મહત્ત્વ અપાશે દેશનું ૧૩ અબજ ડોલરનું વિદેશી હુંડીયામણ બચશે જીસીસીઆઈની ટૂંકમાં બેઠક મળશે...
ગામડાઓ ખાલી કરાવાયાઃ ઈન્ટરનેટ, મોબાઈલ ફોન સેવા બંધ, શ્રીનગર- લેહ હાઈવે બંધઃ સેનાને છૂટોદોર નવી દિલ્હી: ચીન સરહદે સ્ફોટક સ્થિતિ...
રોહતક: ઉત્તર ભારતના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી અનેકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. હરિયાણાના રોહતકમાં આજે સવારે સવા ૪.૦૦...
અમદાવાદ: બોપલ વિસ્તાર અમદાવાદ નજીક કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે. દસક્રોઈ તાલુકામાં નોંધાયેલા ૧૫૩ કેસોમાંથી અંદાજે ૪૫ ટકા જેટલા...
ડાકોર: યાત્રાધામ ડાકોર મંદિરના દ્વાર આજે ખૂલતા જ ભાવિક ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. ૮૮ દિવસથી રાજા રણછોડના કપાટ બંધ...
ગ્રામ સ્તરેકોરોના અને પૂર્વ ચોમાસું કામગીરી અંગે સીધી જાણકારી મેળવી અને માર્ગદર્શન આપ્યું. અત્યાર સુધીમાં પાંચ સત્રમાં જિલ્લાના ૨૧૯ સરપંચો...
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન ૧૦૦ જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના...
અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વડાપ્રધાન મોદી સાથે વિડીયો કોન્ફરન્સથી થયેલી ચર્ચા બાદ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં...
વડોદરા: કોરોના ઉપરાંત સંભવિત ચોમાસું આપદાઓ ને પહોંચી વળવાની બેવડી સુસજ્જતા હાલમાં જરૂરી બની છે. જેને અનુલક્ષીને કોવીડ-૧૯ મહામારી અને...
માહિતી બ્યૂરો, વલસાડઃ તા. ૧૭ઃ ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર જિલ્લાના લોકો પરિવાર સાથે એટ હોમ સ્વબયં યોગમાં જોડાય...
નવીદિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર ગંભીર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે જાહેર થયેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે....
નવી દિલ્હી: લદ્દાખમાં ભારતના ૨૦ સૈનિકોની શહાદત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને સખત ચેતવણી આપી છે. મોદીએ રાષ્ટ્રને ખાતરી...
નશીલી દવાના વેપાર કરવાના આરોપી જગજીતસિંહ ચહલની અરજી સુનાવણી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે નશીલી દવાઓનો વેપાર...
જનપ્રતિનિધઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ તોડ્યા ત્યારે તેમને દંડ કોણ કરશેઃ લોકોએ સવાલ ઉઠાવ્યા અમદાવાદ, કોરોના વાઇરસને લઇને લાંબા...
રથો પણ ૧૫ કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધશે, માત્ર ૨૫-૩૫ વર્ષનાં યુવાન ખલાસીઓને જ રથ ખેંચશે અમદાવાદ, ગુજરાતમાં ચાલી રહેલા...
