અમદાવાદ: કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૬ લોકો સાથે રૂ. ૭૦.૫૦ લાખની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ રામોલ પોલીસમાં નોંધાઇ છે....
રાજકોટ: ગુજરાતમાં સદનસિબે કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ દરમિયાન સરકારે અગમચેતીના ભાગરૂપે સ્કૂલ-કાલેજો અને સિનેમાઘરોને બંધ...
નવીદિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રૂ.૧૦૧૦.૪૨ કરોડ...
અમદાવાદ: કોરોના વાઇરસને લઈ રાજ્ય સરકારે ૨૯ માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા અને કોલેજો બંધ રાખવા તેમજ જાહેર મેળાવડા...
લખનૌ: આગામી ૧૯ માર્ચના રોજ યોગી સરકાર રાજ્યમાં તેની ત્રીજી વર્ષગાઠ પુરી કરશે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી...
નવીદિલ્હી: ભારતમાં, નોવોલ કોરોના વાયરસનાં કેસો ૧૦૦ થી ઉપર પહોંચી ગયા છે અને બે લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, આરોગ્ય...
અમદાવાદ: કોરોના વાઇરસની અસરને લઇ ગુજરાત સરકાર દ્વારા મહત્વના નિર્દેશો જારી કરી રાજયના સંબંધિત કોર્પોરેશન, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો સહિતના સત્તાવાળાઓને...
ચોકલેટમાં મિન્ટી ટ્વિસ્ટ ઉમેરી મહક ગ્રૂપે વધુ એક સ્વાદિષ્ટ ફ્લેવર કેન્ડી-મિન્ટ ચોકઓન પ્રસ્તુત કરશે. મિન્ટ ચોકઓન એક પ્રકારની કેન્ડી છે,...
રાજકોટ: રાજકોટનાં રહેવાસી એક આધેડની તેની પત્નીએ પ્રેમી સાથે મળી અને ગીરના જંગલમાં હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે....
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પખાણવા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પખાણવા ગામની પ્રાથમિક શાળામાં પતરાના એંગલ સાથે...
રણવીર સિંહ અભિનીત જયેશભાઈ જોરદાર નિશ્ચિંતરૂપે 2020ની સૌથી અપેક્ષિત ફિલ્મમાંની એક છે. સામાજિક સંદેશ ધરાવતી વાઇઆરએફની આ ફિલ્મને ખુદ રણવીરે...
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવનો સચોટ જવાબ...
અમદાવાદ: ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય જેવી કાકડીયાના ધર્મપત્નીએ “ભરતસિંહ સોલંકીનાં...
મુંબઈઃ કોરોનાનો કહેવ હવે ભગવાનના ભક્તોને પણ ડરાવવા લાગ્યો છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને પણ આગામી નોટિસ સુધી બંધ કરી દેવામાં...
નવીદિલ્હી, પાંચવારનાં ચેમ્પિયન અને સ્ટાર ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદ પણ કોરોના વાયરસથી બચવામાં લાગ્યા છે. એક ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા...
નવીદિલ્હી, ભારતમાં, નોવોલ કોરોના વાયરસનાં કેસો ૧૦૦ થી ઉપર પહોંચી ગયા છે અને બે લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, આરોગ્ય...
મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ અંબાણીને યસ બેન્ક કેસમાં સમન્સ જારી કર્યું છે. ઇડીએ રિલાયન્સ ગ્રુપનાં અધ્યક્ષ અનિલ અંબાણીને સમન્સ જારી...
લખનૌ, આગામી ૧૯ માર્ચના રોજ યોગી સરકાર રાજ્યમાં તેની ત્રીજી વર્ષગાઠ પુરી કરશે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી...
નવીદિલ્હી, કોરોના વાયરસનો સામનો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ઉપર સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કો-ઓપરેશન દેશોના પ્રમુખ વિડિયો કોન્ફરન્સિંગ...
નવી દિલ્હી, દિલ્હીમાં કોરોના વાઈરસનો ભય જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય...
અમરેલી, રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની...
નવીદિલ્હી, નવી રચાયેલી જમ્મુ કાશ્મીર અપની પાર્ટીના ૨૪ સભ્યના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત લીધી અને તેમની સાથે...
નવીદિલ્હી, દિલ્હીની અદાલતે ૨૦૧૨ ગેંગરેપ કેસમાં ચારેય દોષિત મુકેશ સિંહ,વિનય શર્મા,અક્ષય સિંહ અને પવન ગુપ્તાની ફાંસીની તારીખ ૨૨ માર્ચ નક્કી...
મુંબઇ, કોરોના વાઇરસને પગલે વિદેશના ૪૯૧ મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યાં છે. મંદિરોમાં આરતી સિવાયના તમામ કાર્યક્રમ રદ કરી દેવાયા...
નવીદિલ્હી, સંસદના બજેટ સત્રનો બીજા તબક્કો આજથી શરૂ થયો હતો.લોકસભામાં આજે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેંકોને લુંટનારા...
