Western Times News

Gujarati News

કોડાગુનાં બોપૌયા કેએ “ઓફ-રોડર ઓફ ધ યર”નું ટાઇટલ અને નવી મહિન્દ્રા થાર 700 લિમિટેડ એડિશન જીતી મુંબઈઃ મહિન્દ્રા એડવેન્ચર્સે સફળતાપૂર્વક...

કાયદા અને ન્યાય મંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર નવી દિલ્હી,  જૂન 1, 2019 ની સ્થિતિએ કુલ 58,669 દાવાઓ સર્વોચ્ચ...

શાહીબાગમાં  બનેલો બનાવ : મહીલા સહીત ત્રણ ગઠીયાઓએ વેપારી સાથે રૂ.૧ર.પ૦ લાખની છેતરપીંડી આચરી (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરનો વિકાસ થતાંની...

વહેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખંડણીખોરે વધુ ખંડણી આપવાની ધમકી આપી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ...

નાગરીકો સામે ડંડો ઉગામી દંડ વસુલ કરતા મ્યુનિ.કમીશ્નર બચાવ-ખુલાસાના મુડમાં : શહેરના પ્રથમ નાગરીકના બેજવાબદારીપૂર્ણ નિવેદન ઝૂ સુપ્રિ.ડો.શાહુની શંકાસ્પદ ભૂમિકા...

તો દાહોદના સંજેલી તાલુકાના ગમનભાઇની વાડીએ આવવું પડશે.- ગુજરાતમાં ન થતા અનેક દુર્લભ વૃક્ષો ગમનભાઇએ એમની વાડીમાં ઉગાડયા છે. દાહોદ...

ગુજરાતના હાજીઓની પ્રથમફલાઈટ અમદાવાદથી જતા હજયાત્રિકોને શુભકામના પાઠવતા ધારાસભ્યોશ્રી ગ્યાસુદ્દોન શેખ, શ્રી મોહંમદ જાવેદ પીરજાદા અને શ્રી ઈમરાન ખેડાવાલા ભારત...

સતત ભરચક માર્ગ ઉપર વારંવાર અકસ્માતો નિવારવા દરિયાપુરના ધારાસભ્યની રજુઆત ગાંધીનગર, વિધાન સભા ગૃહમાં માર્ગ-મકાન વિભાગના બજેટ પરની ચર્ચાનો જવાબ...

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના હાર્દસમા પાટનગર ગાંધીનગર ખાતે કર્મચારીઓને આવાસની સુવિધા પુરી પાડવા અને વિવિધ વિકાસના...

રાજ્યની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા નાગરિકોની જરૂરીયાતોને પ્રાધાન્ય આપી રસ્તાઓ, પુલો અને માળખાકીય સવલતોનું નિર્માણ કરાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી...

રાજ્ય સરકારે છેલ્લા ૩ વર્ષમાં પ્રો-એકટીવલી રેવન્યુ કાયદામાં ધરખમ ફેરફાર કર્યા છે - સંવેદનશીલતાથી ઐતિહાસિક પરિવર્તન રેવન્યુ એકટમાં આ સરકારે...

ટૂંક સમયમાં આઇટી વિભાગ આ પ્રકારનાં ટ્રાન્ઝેક્શન અંગે કરદાતાને એસએમએસ મોકલશે નવી દિલ્હી, જાે તમે ફરજિયાત છે એવા ૧૮ પ્રકારના...

(૨૭ કનેક્શનોમાં ગેરરીતી ઝડપાયી:૨.૭૫ લાખનો દંડ ફટકાર્યો.) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ૫૫ જેટલા ગામડાઓમાં યુ.જી.વી.સી.એલના ૫૦ જેટલા કર્મચારીઓની ટીમે વહેલી...

ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત મલહટી સ્પેશ્યલિટી ચારુસેટ હોસ્પિટલમાં તાજેતરમાં ડાયાબિટીસથી પીડાતી મહિલા દર્દીની બીલોની એમપ્યુટેશન  સર્જરી કરવામાં આવી હતી અને ઘૂંટણથી...

ડી. એન. બી. (એનેસ્થેસ્યોલોજી) ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને ઉચ્ચ ગુણાંકન સાથે પાસ કરી. રાજકોટનાં ડો. ભાર્ગવી જયદીપસિંહ ડોડીયાએ મેડિકલ ક્ષેત્રની...

લખનૌ : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર આગામી મહિનામાં પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં...

ઇન્ટરનેશનલ: ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપ્યો છે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.