Western Times News

Gujarati News

મુંબઇ, બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં રિયા ચક્રવર્તીએ મીડિયા ટ્રાયલ પર આરોપ લગાવ્યા છે. રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટનો...

મોડાસાના ડુઘરવાડા ગામના અને મેઘરજના મોટી મોયડીના તલાટી સસ્પેન્ડ પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લા વિકાસ અધકારી ર્ડો.અનીલ ધામેલીયા જીલ્લામાં વિકાસના કામોમાં...

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: લીંબુછાપરી વિસ્તાર માં અપાતો પાણી પુરવઠો બીમારીને આમંત્રણ આપતો હોવાનો ભય સતાવતા સ્થાનિકો માં રોષ. ભરૂચ...

અમદાવાદ,  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો...

ભરૂચ ના ઘોઘારાવ મંદિરના સંકુલ માંજ છડી ને ઝુલાવતા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આખા ગુજરાત માં...

નવી દિલ્હીઃ  સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ઐતિહાસીક ચુકાદો આપતાં જણાવ્યુ હતું કે,  દીકરીઓને પિતાની સ્થાવર મિલકત તેમજ સંપત્તિ પર અધિકાર...

લંડન: દુનિયામાં અતિ વ્યસ્ત ગણાંતાં બ્રિટનના હિથ્રો એરપોર્ટએ મંગળવારે એરપોર્ટ્સ પર COVID-19 રોગચાળાને કારણે તેમજ મુસાફરી પર ચાલી રહેલા પ્રતિબંધોને...

કોવિડના પ્રારંભિક લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે: રાહત ઈન્દોરી ઇન્દોર, દેશના જાણીતા શાયર અને...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી છે. રિપોર્ટ્‌સ મુજબ સુશાંત સિંહના પિતા કેકે સિંહ...

અમદાવાદ: કોવિડ - ૧૯ મહામારીના પગલે ભગવાન જગદીશ્વર શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ફિક્કો રહેશે. જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સહિત નાના...

અમદવાદ: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તારીખ છઠ્ઠી ઓગસ્ટે રાત્રે લાગેલી આગની ઘટનાનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ પંચ બનાવવાનો ર્નિણય...

અમદાવાદ: શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમા ૪૦ વર્ષનાં ડાયાબિટીસના દર્દીએ પત્ની વિરુદ્ધ કપડા ધોવાના ધોકાથી મારવા અને...

અમદાવાદ: શહેરમાં માંડવીની પોળમાં મંદિરના ગર્ભગૃહમાં દૂધ ઢોળાઇ જતા દર્શનાર્થી અને પૂજારી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો...

અમદાવાદ: આજથી જાહેરમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે જણાવ્યું હતું...

પાલનપુર: કોરોના મહામારીને કારણે ૧૫૦ વર્ષ જૂનો અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન...

વોશિંગટન, વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગની ઘટના બની છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આ વાતની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે...

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આઇપીએલના ટાઇટલ સ્પોન્સર વિવો સાથેના કરારને સસ્પેન્ડ કરવાની બાબતને મામુલી ગણાવી હતી....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.