Western Times News

Gujarati News

પાટણ:પાટણ શહેરની જટીલ બનેલી ટ્રાફિક, રખડતા ઢોર, આડેધડ રીતે થતા વહન પાર્કિંગ, તેમજ લારી ગલ્લાના દબાણોના કાયમી નિકાલ માટે પ્રાંત...

મહેસુલ વિભાગને લગતી બાબતો અને વિકાસ કાર્યો અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા મહેસુલ મંત્રીશ્રી નવરચિત સિંગવડ તાલુકામાં મામતલદાર...

સીએએ અને એનઆરસીની સામે દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન યથાવતઃ કલમ ૧૪૪ લાગૂ છતાંય દેખાવો નવીદિલ્હી,  નાગરિક સુધારા કાનૂન સામે...

નવીદિલ્હી:દેશભરમાં સીએએ અને એનઆરસીને લઇને વિરોધ થઇ રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી કેબિનેટે બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવાની મંજૂરી...

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ૮૩૫૦ ગામોને સ્કીમ આવરી લેશે ઃ કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીયમંત્રીની જાહેરાત નવી દિલ્હી,  કેન્દ્રીય કેબિનેટે આજે...

નવીદિલ્હી: તીવ્ર મોંઘવારીની વચ્ચે રેલવે દ્વારા યાત્રી ભાડામાં હવે વધારો ઝીંકવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ...

અમદાવાદ: આવતીકાલે રાજકોટના તરઘડીયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોનું સંમેલન યોજાનાર છે. સંમેલનને લઇને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી આર.સી....

કાનૂનથી દેશમાં રહેતા મુસ્લિમોની નાગરિકતાને કોઇપણ અસર થનારી નથી કોંગ્રેસને લોકો ઓળખી ચુક્યા છે જેથી ૨૦૧૯ની ચૂંટણીમાં અપાયેલો જાકારો અમદાવાદ, ...

કોર્ટે ચુકાદા દ્વારા અશોક ટાંગર, દેવજી ફતેપરા, મહંમદ પીરઝાદા સહિતના દસને કરેલી એક વર્ષની સજા રાજકોટ,  વર્ષ ૨૦૦૮માં રાજકોટ કલેક્ટર...

નવીદિલ્હી, એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સીબીઆઈએ આજે મારુતિ ઉદ્યોગના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જગદીશ ખટ્ટર સામે તેમની નવી કંપની દ્વારા ૧૧૦ કરોડ...

૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન સૂચન કરવામાં આવ્યા બાદ લાંબાગાળા પછી લેવાયેલો નિર્ણય: સરકારના સિંગલ પોઇન્ટ એડવાઈઝર તરીકે રહેશે નવીદિલ્હી, સુરક્ષા...

રાજકોટ:  રાજકોટના તરઘડીયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોનું સંમેલન યોજાનાર છે. સંમેલનને લઇને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુએ...

ખેડબ્રહ્મા:ખેડબ્રહ્મા શહેરમાં આજરોજ નાગરિક સુધારા કાનૂન  2019 ના સમર્થનમાં ખેડબ્રહ્મા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું...

આરસ પથ્થરની બનાવેલી મૂર્તિનું 20 વર્ષ પહેલા ગુરુ મહારાજના હસ્તે સ્થાપના કરવામાં આવી હતી સંજેલી: સંજેલી તાલુકાના કોટા મુકામે આવેલા...

રંગબેરંગી અને ભવ્ય કાર્યક્રમો વચ્ચે કાર્નિવલનું ઉદ્‌ઘાટન કરાશે: બાળકોના માટે શ્રેણીબદ્ધ મુખ્ય આકર્ષણો રહેશે: ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવાલ ચાલશે અમદાવાદ,...

સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છેઃ રિપોર્ટ અમદાવાદ, વાઈબ્રન્ટ ગુજરાત કરતા પણ વધારે અત્યારે ૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે ઘણાં...

કાબુલ, આંતરીક ગૃહયુદ્ધની આગમાં ફસાયેલા અફઘાનિસ્તાનમાં આંતકી હુમલા બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. સરકાર આ માટે સતત પ્રયાસો કરી...

લખનૌ, ઉત્તર પ્રદેશના ભદોહીની એક કોર્ટે સ્કૂલવાનચાલકને ૧૦ વર્ષની સજા ફટકારી છે.અહેવાલ પ્રમાણે અંદાજે સાડા ત્રણ વર્ષ પહેલાં એક માનવરહિત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.