Western Times News

Gujarati News

 પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથના હસ્તે કરવામાં આવ્યું....

એપ્રિલ અને જૂન દરમિયાન ૨૮ રાજ્યોમાં કોરોનાના સંક્રમણ અંગે તુલના કરવામાં આવી, ગરમી વધતાં સંક્રમણ ઘટતું હોવાનો સંશોધનમાં દાવો કરાયો...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાના ઝડપથી કેસ વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને લખનઉના કેટલાંક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ...

મુંબઇ, મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જાણકારી આપી છે કે ગઇકાલે રાતે ૯...

હરિદ્વાર, ધર્મનગરી હરિદ્વારમાં કોરોના વાયરસના સંક્રમણનો વિસ્ફોટ થવાનો ખતરો ઊભો થયો છે, કારણ કે અહીંની એક મલ્ટીનેશનલ કંપનીના ૨૮૮ કર્મચારી...

નવી દિલ્હી, દેશભરમા કોરોના મહામારી વચ્ચે એવી ફરીયાદ આવી રહી છે, જેમા દર્દી પાસેથી 10-15 કિલોમીટર માટે એટલા વધારે પૈસા...

નવી દિલ્હી, ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કરેલા દાવા પ્રમાણે ગૂગલે ઘણા સમયથી એવી તકનીકો સાથે પ્રયોગ શરૂ કરી દીધા...

દેવરિયાઃ હોસ્પિટલમાં નાની-નાની સુવિધાઓ માટે દર્દીઓ પાસેથી લાંચ લેવામાં આવી રહી છે જેનો ખુલાસો વ્યક્ત કરતા એક વીડિયોમાં છ વર્ષનો એક...

નવી દિલ્હી, કોરોના વાયરસની વેક્સીન (corona vaccine) અને દવા (Medicine) માટે દુનિયાભરમાં શોધ ચાલી રહી છે. તમામ દેશોના વૈજ્ઞાનિક દવા...

નવી દિલ્હી, દેશમાં છેલ્લા થોડા મહિનાથી કાળો કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસના પગલે ટોચની તમામ વીમા કંપનીઓ પાસે એક નવી...

અમદાવાદ, રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુથ તરીકે સી.આર.પાટીલની ભાજપા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. સી.આર.પાટીલ નવસારીના સાસંદ છે. જીતુ વાઘાણીને...

શામળાજી પોલીસે ટ્રકમાંથી ૩.૩૬ લાખનો દારૂ ઝડપ્યો પ્રતિનિધિ દ્વારા,ભિલોડા : અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ...

અરવલ્લીમાં સોમવારના  રોજ વધુ ૫ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૨૯૫ પર  પહોંચ્યો છે. અરવલ્લી જિલ્લા સહિત મોડાસામાં કોરોનાએ...

દશા સુધારતા દશામાંના વ્રતનો આજથી પ્રારંભ થયો ત્યારે બાયડમાં છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંના વ્રતના ખૂબ મોટા પાયે ધામધૂમ પૂર્વક શ્રધ્ધાભેર...

નગરપાલિકાના ચીફ ઓફિસર ને ટેમ્પરેચર ગન આપવામાં આવી  સફાઈ કામદારો ની ચિન્તા કરી ટેમ્પરેચર ગન આપી  પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ...

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬ આવાસો-તાલુકા સેવાસદનના  ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે...

સુરત શહેરમાં કોરોના વાયરસના કેસોમાં પ્રતિદિન ઉછાળો નોંધાતા સાવચેતીના ભાગરૂપે ઠેર ઠેર સ્વૈચ્છીક લોકડાઉનના અમલ થઈ રહ્યો છે. દરમિયાન વરાછા...

કોરોનાના કાળમાં પણ એકબીજાને ટેકો આપીને  ઉપકાર નહીં પરંતું આપણી ફરજ સમજીને મદદરૂપ થવાનું છે કલેકટર શ્રી આર.જી. ગોહિલ કોરોનાથી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ...

ભરૂચ શહેર અને જીલ્લામાં પાંચ હજાર થી વધુ દશામાંની સ્થાપના સાથે વ્રત નો પ્રારંભ : વિસર્જન માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા...

મ્યુનિ. કોર્પોરેશને “હ્ય્દય સે” કોવીડ સેન્ટરને માન્યતા આપી નથી : ડો. ભાવિન સોલંકી (દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.