Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેની કીડની હોસ્પીટલના સ્થાપક અને સેવામૂર્તિ સમાન ડો. એચ.એલ. ત્રિવેદીનાં અવસાનથી કદી ના પૂરી શકાય તેવી...

સ્થાનિક સર્વે અને સ્ટ્રકચર તથા રહીશોની મંજૂરી, બાદ શરૂ થયેલી કામગીરી : સોનારીયા બ્લોકના વર્ક-ઓર્ડર ઈસ્યુ થયા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ...

  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પગલે બોરીવલી રેલવે સ્ટેશન પરથી ૧ર આંગડિયા પેઢીના સંખ્યાબંધ પાર્સલો જપ્ત કરાયાઃ ગુજરાતના હિરાના વહેપારીઓમાં દોડધામ...

અમદાવાદ : એક સમયે શહેરમાં ધમધોકાર ચાલતાં અને ગેરકાયદેસર રીતે અમેરીકન નાગરીકો (US Citizens) પાસેથી રૂપિયા પડાવતાં કોલ સેન્ટરોનો Call...

ગોમતીપુરમાં સિલાઈના કારખાનામાં કામ કરતા કાકા ભત્રીજા પંજાબમાં આવેલી જમીનના મુદ્‌ે તકરાર ચાલતી હતીઃ વચ્ચે પડેલા યુવક પર અપહરણકારોએ હુમલો...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં રીક્ષાચાલકોની હડતાલના પગલે સવારથી જ કેટલાક વિસ્તારોમાં અરાજકર્તાનું વાતાવરણ સર્જાયુ હતું છેલ્લે રીક્ષાચાલકોની હડતાલ દરમિયાન...

ગુજરાતના અમદાવાદમાં બાપુની 150મી જયંતી અને સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય અંશો સાબરમતીના આ પાવન તટથી રાષ્ટ્રપિતા...

બંને કંપનીઓને કાર્યકારી કાર્યદક્ષતા અને હિતધારકોને મૂલ્ય આપવા જોડાણનાં નવા યુગની શરૂઆત પાર્ટનરશિપ ફોર્ડ અને મહિન્દ્રાને અગાઉ કરતાં વધારે ઝડપથી...

મહાત્મા ગાંધીજીની 150 મી જયંતીની ઉજવણીના ભાગરૂપે  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય વક્તા...

૨૫.૯૦ લાખ શહેરીજનો આ અભિયાનમાં સહભાગી બન્યા: ૨૯૩ મેટ્રીક ટન પ્લાસ્ટીકનું કલેક્શન અમદાવાદ, વડાપ્રધાન દ્વારા ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ લાલકિલ્લા,...

વ્યારા:  પૂ.બાપુની ૧૫૦મી જન્મ જયંતિની દેશ આખામા થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે, તાપી જિલ્લાના ઐતિહાસિક નગર સોનગઢ ખાતે પણ, હર્ષોલ્લાસ સાથે...

પાટણ: મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન મૂલ્યોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપેલ છે. તેને સાર્થક કરવા માટે પાટણ જિલ્લાએ સહિયારો પૂરુષાર્થ...

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવણીના ભાગ રૂપે  વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ (વીજીઈસી), ચાંદખેડાએ ઇનવીનસીબલના સહયોગથી 02 ઓક્ટોબર, બુધવારે "ગાંધી ગાથા” સાથે છઠ્ઠા હેરિટેજ વોક...

અમદાવાદ : આણંદનાં આંકલાવનાં લોકો ગઇકાલે અંબાજીથી દર્શન કરીને ઊંઝા ઉમિયા માતાજીનાં દર્શન કરવા ગયેલા મુસાફરો ભરેલી લક્ઝરી બસને સોમવારે...

અમદાવાદ, 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ ત્રિવેદીનું નિધન થઇ ગયું છે. તેઓ ઘણા લાંબા સમયથી...

મુંબઇ, સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટી એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. હાલમાં બંને સંબંધોને લઇને કોઇ...

મુંબઇ, સોની સબ પર તેનાલી રામા બુદ્ધિશાળી, ચતુર અને રમૂજી, દંતકથા સમાન પાત્ર પંડિત રામા કૃષ્ણ (કૃષ્ણ ભારદ્વાજ) ઉર્ફે રામાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.