Western Times News

Gujarati News

Search Results for: કપિલ શર્મા

ટેલિવિઝન પર અનેક આકર્ષક પાત્રો ભજવ્યા પછી ટીવી પરનો લોકપ્રિય ચહેરો કપિલ નિર્મલ ચાર વર્ષના અંતર પછી હવે એન્ડટીવીના બાલ શિવમાં તારકાસુર તરીકે જોવા મળશે. જયપુરનો રહેવાસી કપિલે રાજસ્થાની શો સાથે કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર પછી અતુલનીય અભિનય કુશળતા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. તારકાસુરના પાત્ર વિશે માહિતી આપતાં કપિલ નિર્મલ કહે છે, “તારકાસુર શોનિતપુરનોરાજા છે અને બેજોડ બુદ્ધિ અને બેસુમાર તાકાત સાથેનો પુરુષ છે. મહાદેવ સંન્યાસી છે તે જાણતાં તે ભગવાન બ્રહ્મા પાસે વરદાન મેળવે છે કે શિવનો પુત્ર જ તેને મારી શકશે, જેને લીધે તે અમર થઈ જાય છે. તે અત્યંત સ્વાર્થી છે. તે કોઈ પણ કામ ફાયદો મળતો હોય તો જ કરવામાં માને છે. જોકે તે પરિવારને પણ ભરપૂર પ્રેમ કરે છે, જે તેની સૌથી મોટી કમજોરી છે. આ શયતાની યોજનાઓ વચ્ચે તે પરિવાર અને ખાસ કરીને તેની માતાની કાળજી લેવાની ખાતરી રાખે છે. માતા માટે તારકાસુરનો પ્રેમ તેની પ્રત્યે ભક્તિના સ્વરૂપમાં આવે છે. પાત્ર ડાર્ક અને લાઈટ શેડ્સ ધરાવે છે, જે ભૂમિકાને રસપ્રદ બનાવે છે.” આ નવો પ્રવાસ અને ચાર વર્ષ પછી ટેલિવિઝન પર કમબેક વિશે રોમાંચિત થઈને કપિલ શર્મા કહે છે, "મને ટેલિવિઝનની બહુ ખોટ સાલતી હતી, પરંતુ હું કમબેક માટે રોમાંચક અને પડકારજનક પ્રોજેક્ટ જોતો હતો. બાલ શિવ ઉત્તમ પસંદગી બની રહેશે એવું મને લાગ્યું. બાલ શિવની સંકલ્પના આ ભૂમિકા લેવા માટે એકમાત્ર કારણ છે. મેં ઘણા બધા મહાદેવના શો જોયા છે, પરંતુ બાલ શિવ અગાઉ ક્યારેય કથન કરાયું નહોતું અને તેથી શોની આ ખૂબી બને છે. આ મારો પ્રથમ પૌરાણિક શો છે અને હું બહુ રોમાંચિત છું. પૌરાણિક અન્ય પ્રકારથી સાવ અલગ છે. તેમાં અમુક લૂક અને પાત્રનો અહેસાસ, બોડી લેન્ગ્વજ, બોલીભાષા અને ડાયલોગ ડિલિવરી અને પાત્રના...

નવી દિલ્હી, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ પછી ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દેતાં ખળભળાટ મચી ગયો છે. વિરાટ કોહલીની...

મુંબઈ, ધ કપિલ શર્મા શોના લેટેસ્ટ એપિસોડમાં અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ મહેમાન તરીકે પહોંચ્યા હતા. અભિષેક અને ચિત્રાંગદા પોતાની...

મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્માએ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક પોતાની કેડી કંડારી છે. આજે કપિલ શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો માત્ર...

નવીદિલ્હી: કોંગ્રેસનાં જી-૨૩ નેતાઓ જેવા કે આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્રસિંહ હૂડા, મનીષ તિવારી, રાજ બબ્બર શાંતિ પરિષદમાં જાેડાયા હતા....

નવીદિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલ તોફાનોને એક વર્ષ પુરૂ થયું છે દિલ્હીમાં થયેલ હિંસાના એક વર્ષ બાદ એકવાર ફરી...

નવીદિલ્હી, કોંગ્રેસને ૨૦૧૯-૨૦ દરમિયાન કેટલું ફંડ મળ્યું તેમની માહિતી સામે આવી છે કોંગ્રેસને ૨૦૧૯-૨૦માં ૧૩૯ કરોડથી વધુનું ફંડ મળ્યું હતું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.