Western Times News

Gujarati News

Search Results for: કાયદા

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બર, શુક્રવારનાં રોજ સવારે ૯ વાગ્યે રાષ્ટ્રને સંબોધનમાં અચાનક ત્રણેય વિવાદિત કૃષિ કાયદાઓ પાછા...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાને લઈને નિયુક્ત કમિટીના સભ્યો પૈકી એક ખેડૂત આગેવાન અનિલ ઘનવતે મંગળવારે ભારતના મુખ્ય...

મુંબઇ, પીએમ મોદીએ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની કરેલી જાહેરાત બાદ શિવસેનાએ તેના પણ કટાક્ષ કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં...

ભોપાલ, ભાજપના કદાવર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતનુ કહેવુ છે કે, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીની...

પટના, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે(૧૯ નવેમ્બર)ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાની આશ્ચર્યજનક ઘોષણા પર...

ખેડૂત આંદોલનના અગ્રણી રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે વડા પ્રધાને ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ લઘુત્તમ ટેકાના...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને...

ઈન્ટરનેશનલ લો કમિશન, નેશનલ સિક્યુરીટી એડવાઈઝરી બોર્ડના સભ્ય બિમલ પટેલે પાડ્યો પ્રકાશ ‘આવનારા દિવસોમાં સમુદ્ર માર્ગે આર્થિક ગતિવિધિ વધશે, સાથે...

નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંએ ૧૯ જૂન ૨૦૧૯ ના રોજ તુર્કીમાં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ...

નડિયાદ, સરકારે અઢળક યોજનાઓ મહિલાઓના ખોળામાં મુકી છે - મહિલા આયોગ ચેરમેન લીલાબેન અંકોલીયા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને ખેડા...

નવીદિલ્હી, વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોમાંના એક અલ કાયદાએ એક સપ્તાહમાં બીજી વખત કાશ્મીર વિશે એક વીડિયો જાહેર કર્યો છે....

મુંબઇ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ પાર્ટી કેસમાં ઘણા વધુ આરોપીઓના હાથમાં પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં અત્યાર...

લખીમપુરમાં ૨ ખેડૂતોના મોત બાદ હંગામો લખનઉ, નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાન આંદોલને હવે હિંસક રૂપ લઈ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લાગુ કરવામાં આવેલા કૃષિ નિયમોના વિરોધને રાજકીય છેતરપિંડી જણાવ્યો છે. વડાપ્રધાને ઓપન મેગેઝીનને...

નવીદિલ્હી, સંયુક્ત કિસાન મોરચાએ ૨૭ સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં યોજનાર ભારત બંધ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ ઉપરાંત...

આવેદનપત્રમાં વન સમિતિની પુનઃ રચના, જંગલ જમીનના દાવેદારોની અરજી, ગામડાઓમાં જતી બંધ કરેલ એસટી રુટ ચાલુ કરવા તથા ગામડાના રસ્તા...

સાબરમતીમાં તથા અમદાવાદ શહેરની ખારીકટ કેનાલમાં પણ કેમિકલયુકત ગંદુ પાણી છોડનારા તત્વોને છાવરનારાઓ નો હવે પર્દાફાશ સાથે સજા થવાની સંભાવના...

ચેન્નઈ, તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે આજે વિધાનસભામાં કૃષિ કાયદા વિરૂદ્ધ ઠરાવ રજૂ કર્યો હતો. જે ધ્વનિમતથી પસાર થયો. દરખાસ્ત મુજબ,...

નવી દિલ્હી, શિંઘુ બોર્ડર ઉપર દેશભરમાંથી ઉતરી આવેલા ખેડૂતોની યોજાયેલી બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે ખેડૂતો નેતાઓએ ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ...

નવીદિલ્હી, ખેડૂતોના કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (બીકેએસ) પણ જાેડાયું છે. કિસાન...

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ અને જસ્ટીસ શ્રી બિરેનભાઈ વૈષ્ણવનું ‘લવજેહાદ કાયદા’ના સંદર્ભે બંધારણની કલમ ૨૫ સાથે મહત્વપૂર્ણ અવલોકન!...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.