Western Times News

Gujarati News

Search Results for: કૃષિ કાનુન

નવીદિલ્હી, નવા કૃષિ કાનુનોને પાછું લેવાની માંગને લઇ કિસાનોનું આંદોલન જારી છે ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહે આજે કિસાન દિવસ પ્રસંગે...

નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ કાનુનોનો વિરોધ કરી રહેલ કિસાન સીમા પર એકત્રિત થયા છે.કેટલાક કિસાનો એવા છે જે પોતાની જીવનજરૂરીયાતની વસ્તુ...

લંડન: ખેડૂત આંદોલનને સમર્થન આપનારા પ્રદર્શનકારીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસની સામે ખાલિસ્તાની ધ્વજ લહેરાવ્યો. આ દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર...

નવીદિલ્હી, કૃષિ કાનુનની વિરૂધ્ધ કિસાનોનું આજે ૧૦માં દિવસે આંદોલન ચાલુ છે દિલ્હી સીમા પર એકત્રિત થયેલ કિસાન સંગઠનો અને સરકાર...

નવીદિલ્હી, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાનુનને લઇ કિસાનોને દિલ્હીની સીમા પર પ્રદર્શન ચાલુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ...

નવીદિલ્હી, કિસાન આંદોલનોને લઇ કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આજે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે સુરજેવાલાએ ટ્‌વીટ કરી કહ્યું...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનુનની વિરૂધ્ધ ગત સાત દિવસોથી પંજાબ હરિયાણાથી આવેલ કિસાનોના દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન જારી છે....

નવીદિલ્હી, કૃષિ કાનુનના વિરોધમાં દિલ્હી કુચ કરનારા આંદોલનકારી કિસાનોને શાંતિપૂર્વક રીતે પ્રદર્શન કરવાની મંજુરી મળી ગઇ છે.દિલ્હી પોલીસના પ્રવકતા ઇશ...

નવીદિલ્હી, દિલ્હી પોલીસે કિસાનોને દિલ્હીમાં કોઇ રીતની માર્ચ કાઢવા અને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લગાવી દીધા છે દિીલ્હી પોલીસે ટ્‌વીટ...

ચંડીગઢ, કેન્દ્રના વિવાદાસ્પદ કૃષિ કાનુનનો વિરોધ કરવા માટે પંજાબના કિસાનોએ રાજયભરમાં રેલ સુવિધાઓને રોકી રાખી હતી પરંતુ સોેમવાર રાતથી ટ્રેન...

ચંડીગઢ, પંજાબના સ્ટેટ ઇલેકટ્રિસિટી બોર્ડે કહ્યું કે રાજયમાં ઓછામાં ઓછા બેથી ત્રણ કલાકનો પાવર કટ કરવો પડશે.હકીકતમા ંરાજયમાં પાંચ થર્મલ...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ અને તેમના પરિવારને આવકવેરા વિભાગે નોટીસ મોકલી છે. રાજય સરકાર દ્વારા કેન્દ્રીય કૃષિ કાનુનોને બેઅસર...

ચંડીગઢ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પુત્ર રણઇદર સિંહને વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ (ફેમા) ઉલ્લંધનના આરોપીમાં ઇડીએ લગભગ ચાર વર્ષ બાદ...

ચંડીગઢ, પંજાબ વિધાનસભના વિશેષ સત્રના બીજા દિવસની કાર્યવાહીમાં કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુનોને પંજાબમાં નિષ્પ્રભાવી કરવા માટે ત્રણ બિલ...

ચંડીગઢ, કોંગ્રેસ ધારાસભ્ય નવજાેત સિંહ સિધ્ધુ લગભગ સવા વર્ષના લાંબા સમય બાદ પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ગૃહમાં જાેવા મળ્યા...

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ભારત-ચીનની વચ્ચે સીમા પર જારી તનાવને લઇ ટીપ્પણી કરી હતી તેના પર પલટવાર નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે ભારતીય લોકતંત્ર પોતાના સૌથી મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે.સોનિયાએ પાર્ટીની એક...

પટિયાલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહની ખેતી બચાવો યાત્રા પટિયાલા પહોંચી ચુકી છે આ પહેલા સંગરૂરમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.