Western Times News

Gujarati News

Search Results for: જયેશ મોદી

દેશમાં સૌ પ્રથમ વખત  S.P.C.A.( એસપીસીએ) વેબસાઈટ “ ગુજરાતમાંથી અમદાવાદ જીલ્લા S.P.C.A. દ્વારા લોંચ કરવામાં આવી છે. જેના દ્વારા પણ આજનાં  “સ્નેહ-મિલન” જેવા અને પ્રતિદિન અમદાવાદ...

(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, આચાર્યદેવ શ્રીમદ્રિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજની પાલખી યાત્રા નિકળી ગુરૂવારે સવારે નિકળી હતી. સવારે 8 કલાકે પાલખી ચઢાવા...

છેલ્લા બે દિવસથી સતત વધતા જતાં પ્રદુષણના કારણે નાગરિકોની સ્થિતિ કફોડી (તસવીરો- જયેશ મોદી) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળી પછી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દિવાળીનું પર્વ એટલે પ્રકાશનું પર્વ, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ આજથી દિવાળીનું પર્વ શરૂ થતાં...

અમદાવાદ : ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં આજે એંકદરે ધીમુ અને સરેરાશ મતદાન નોંધાયું હતું. ભારે લોખંડી બંદોબસ્ત અને સુરક્ષા...

અમદાવાદ શહેરમાં પાલડી ભઠ્ઠા પાસે સાંજ પડતાં જ ખાણીપીણીની બજાર ધમધમવા લાગે છે અને તેમાં શહેરભરમાંથી નાગરિકો આવતા હોવાથી મોડી...

એક તરફ ટ્રાફિકના નવા નિયમો લાગુ પડી ગયા છે જ્યારે બીજી તરફ કોર્પોરેશન અથવા કેટલીક ખાનગી કંપનીઓ કેબલના કામ માટે...

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જાણીતા જલારામ મંદિરના ર૪મા પાટોત્સવ નિમિત્તે રવિવારે સવારથી જ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું...

અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સ્પીડ લીમીટ સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ રાત્રિ દરમિયાન કેટલાક વાહનો બેફામ...

કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરી પોળમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિમાં ચામુંડા માતા અને કૈલા માતાજીની ઘી ની મૂર્તિ બનાવવામાં આવે છે...

અમદાવાદ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Gandhi jayanti) રજી ઓકટોબરે જન્મ જયંતિ નિમિતે ઠેરઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે ગાંધી...

  હેલ્મેટના ખુલ્લેઆમ કાળાબજાર  : બેકારી અને મોંઘવારીના કપરા સમયમાં નાગરિકો પીયુસીનું સર્ટિફિકેટ મેળવવા રઝળપાટ કરી રહયા છે તસવીરઃ જયેશ...

શહેર પોલીસ કમિશ્નર અને મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવાનો નિર્ણય : વહેપારીને ઉઘરાણીના બહાને બોલાવી ગુંડા તત્વો દ્વારા હુમલો કરવાની...

(તસવીરઃ જયેશ મોદી) અસારવામાં આવેલ સુપ્રસિદ્ધ નિલકંઠ મહાદેવ અને માતર ભવાની વાવ ખાતે પરંપરાગત રીતે શ્રાવણ માસના છેલ્લા દિવસે શ્રાવણી...

મંગળવારના રોજ સાંજે ૦૬.૦૦ કલાકે કર્ણાવતી મહાનગર ભાજપા દ્વારા માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.