પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધાની સુજ્જતાનો જાયજો લઇ...
Search Results for: નીતિનભાઇ પટેલ
વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી...
૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૦ થી ૧૦૦ વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા...
નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બન્યુ છે. મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સામાર્થ્યવાન લોકોની ભૂમિ રહી છે અને ગુજરાતના અનેક...
માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ અતિથિગૃહ અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો કરશે (માહિતી બ્યુરો, પાલનપુર)...
ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોને ડિઝીટલ સેવા સેતુથી સાંકળી ગ્રામ્ય સ્તરે જ – ઘર આંગણે સેવાકીય લાભો...
ગાંધીનગર - ૩ લાખ ૧૦ હજાર ગ્રામીણ ઘરો, મહેસાણા - ૫ લાખ ૧૧ હજાર ગ્રામીણ ઘરો, આણંદ - ૪ લાખ...
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ખેડૂતહિત લક્ષી ગુજરાત સરકારે ચાલુ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાનમાં...
કોરોના કાળ માં પણ ખેડૂત કલ્યાણના અને વિકાસ ના કામો અટકવા દીધા નથી. સાત પગલાં ખેડૂત કલ્યાણ ના યોજના ના ...
અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતનો એક પણ દીકરો સહાયથી વંચિત ન રહે એ માટે સરકાર સંકલ્પબદ્ધ : કૃષિમંત્રી
કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતોનો એક પણ દીકરો સહાયથી વંચિત ન...
ગાંધીનગર, ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નાં જન્મદિવસ પ્રસંગે ગુરુવારે ગાંધીનગરના સેક્ટર ૧૬ સ્થિત ઓપન એર થિયેટર ખાતે એક...
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જીવામૃત...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃત...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટના કોવીડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે આરોગ્ય સેવાલક્ષી ચાર પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાતના...
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ મંત્રીશ્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી ખેડૂતો...
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી કોવિડમાં નિર્માણાધીન...
યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો- યોગ કોચ વિનોદભાઇ પટેલનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું- મંત્રી શ્રી ખાબડ અને સાંસદ શ્રી ભાભોરે...
બેય શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ-નિયંત્રણની સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકોનું આયોજન-તંત્રવાહકોનું માર્ગદર્શન કરશે મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો પણ સાથે જોડાશે મુખ્યમંત્રી...
અમદાવાદ: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડાકટર્સની બેઠક...
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિમાં ખાનગી લેબોરેટરી દ્વારા ટેસ્ટીંગની કિંમત રૂ. ૪૫૦૦ લેવાતી...
નાયબ મુખ્યમંત્રીના ૬૫મો જન્મદિવસે કડી ખાતે ૧૧૧૧ રક્ત યુનિટ એકત્રિત કરવા માટે રક્તદાન સપ્તાહનું આયોજન
મહેસાણા અને કડીમાં ૭૫ હજાર કરતાં વધુ નાગરિકોને વિટામિન યુક્ત ‘બી નેચરલ જ્યુસ’નું વિતરણ પાટણ જિલ્લામાં રક્તદાન કેમ્પ સહિત ૬૫...
મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી રાજ્યના MSME એકમોને ઝડપી બેન્ક લોન-વ્યાજ દર રાહત આપી અર્થતંત્ર પૂન: ચેતનવંતુ બનાવવા બેન્કર્સ-વેપાર ઊદ્યોગ...
ગાંધીનગર - અમદાવાદ છ માર્ગીય લેનના માર્ગનું બાંધકામ શરૂઃ અન્ય કામો પણ ટૂંક સમયમા શરૂ કરવાનુ આયોજન પકવાન ચાર રસ્તાા...
પુણે સ્થિત ઓમકાર હેલ્થકેર એન્ટરપ્રાઇઝ દ્વારા ૩૦૦૦ પી.પી.ઇ. કીટ તથા ૨૦૦૦ લીટર સેનેટાઇઝર અપાયા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું...