Western Times News

Gujarati News

Search Results for: નીતિનભાઇ પટેલ

બેડમીન્ટનના ઇન્ડોર કોટ અને સ્કેટીંગ રીંગનું ખાર્તમુહર્ત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ નડિયાદના દાવલીયાપુરા સ્પોર્ટસ સંકુલમા સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી...

*જગન્નાથ મંદિરે જળયાત્રા યોજાઇ* આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમી જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા...

૧૨૨ જેટલી હાઉસિંગ કોલોનીના ૧૯૦૦૦ પરિવારોને થોડા સમયમાં નવા વાતાવરણમાં, નવા મકાનમાં રહેવા મળે એવો માર્ગ મોકળો થશે અમદાવાદ: રાજ્યમાં...

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા 30 બેડની સુવિધા ધરાવતું કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર...

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો*. *તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા...

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા "મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના" હેઠળ દસકોઈ તાલુકામાં આઠ કરોડના રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા...

લાલબાગના મહાનગર પાલિકા સંચાલિત કોવિડ કેર સેન્ટરની સાર સંભાળથી ઓકસીજન લેવલ ૯૨ ટકા હોય અને સિટી સ્કેનમાં કોરોનાની અસર ૫૦...

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ શ્રી અમિતભાઇ શાહ  રાજ્યમાં નવા ૧૧ ઓક્સિજન પ્લાન્ટનું...

રાજયના દરેક નાગરિકની જિંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રી કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો...

કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને રાજયના નાગરિકને કોરોનાની સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજયસરકાર ગંભીરતાથી સતત પ્રયત્નશીલઃ નાયબ...

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ...

ધોરણ ૯ થી ૧૨ના ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરી શકાશે -કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે તા.૮ જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા નિયત...

સુરજ મહેતાએ નવા 108 ઇન્ટિગ્રેટેડ મોબાઇલ પ્લેટફોર્મ વિકસાવવાની કલ્પના કરી હતી અમદાવાદ, ગુજરાત રાજ્યમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાઓને વધુ અસરકારક,...

થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ-  : ૨૦૨૨ સુધીમાં ભારતમાં ૧...

૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ કર્મીઓ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર...

ટ્રોમા સેન્ટર એ કોઇ પણ હોસ્પિટલનો હાર્દ ગણાય છે. ઇમરજન્સી સેવાઓ થી લઇ અન્ય પ્રકારની તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટર...

સ્વચ્છ-પર્યાવરણપ્રિય પરિવહન સેવા માટે પ૦ ઇલેકટ્રીક બસ ઇ-બસ એસ.ટી સેવામાં જોડવામાં આવશે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પાંચ બસમથકો ૧ એસ.ટી વર્કશોપ-નવા નિર્માણ...

સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ -સુશાસન દિવસ – ગુડ ગર્વનન્સ ડે ના એક જ દિવસમાં ગુજરાતમાં ૫૨.૬૭ લાખ લાભાર્થીઓને કિસાન કલ્યાણ કાર્યક્રમમાં...

સમગ્ર વિશ્વ કોરોના વાયરસની રસીની આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. ઘણી ખાનગી કંપનીઓ તેમજ સરકારી એકમો વેક્સિનની શોધમાં લાગેલા છે,...

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં નિર્માણાધીન કિડની હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજવામાં આવી નાયબ મુખ્યમંત્રી શ્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.