ગુજરાતના વિકાસની ગૌરવગાથા લખાશે ત્યારે પાટીદાર સમાજનું નામ સુવર્ણ અક્ષરે લખાશે : કેન્દ્રીય ગૃહમંત્રી
અમદાવાદના સોલા ખાતે ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ સમારોહ માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત રાજ્યપાલ શ્રી...
અમદાવાદના સોલા ખાતે ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ સમારોહ માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત રાજ્યપાલ શ્રી...
મહેસાણા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખેડૂતો એ સરકારની પ્રાથમિકતા છે અને હંમેશા રહેવાના છે. આ સંદર્ભમાં તેમણે...
સૌરાષ્ટ્રથી સુરત જનારા લોકોનો સમય બચી જશે. -તારાપુરથી વાસદ ૪૮ કિમી લંબાઈનો 6 લેનના હાઈવેથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે રાજ્યમાં...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ - ૦૫ રાજ્યકક્ષાના...
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) અને ગુજરાત શ્રમ અને રોજગાર વિભાગના સંયુક્ત ઉપક્રમે “અનુબંધમ પોર્ટલ” અને "મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના" વિશેની...
મુખ્યમંત્રી રૂપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવકુમારની બેઠક સંપન્ન ગાંધીનગર, નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવકુમારે ગુજરાતની પોતાની મુલાકાત...
વિજ્ઞાન અને ટેકનોલોજીની ૨૧ મી સદીને અનુરૂપ શિક્ષણ આપી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ ઃ બળવંતસિંહ રાજપૂત (માહિતી બ્યુરો,પાલનપુર) પાલનપુર મુકામે...
અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ હોસ્પિટલની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર...
નાયબ મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ સીવિલ મેડીસીટીની કેન્સર હોસ્પિટલની મુલાકાત લઇ નવીન ઉપકરણની કામગીરીનો તાગ મેળવ્યો : કેન્સરની સારવારમાં અત્યાધુનિક તકનીકી સેવાઓથી...
કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડી દર્દીઓના જીવ બચાવ્યા :નાયબ મુખ્યમંત્રી શ્રી...
સિંગચ ગામના ગરીબ પરિવારની દોઢ વર્ષની બાળકી માટે સરકારની RBSK યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ • રૂ.૪ લાખનું ઓપરેશન રાષ્ટ્રીય બાળ...
સોમનાથ મંદિરને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડ્યું - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રિય ગૃહ...
અમદાવાદના ત્રણદરવાજા વિસ્તારના ઇકબાલભાઇ કોમી એખલાસનું પ્રતિક-સમાજોત્થાન માટે રાખડીઓના માધ્યમથી જનજાગૃતિ યજ્ઞનો પ્રારંભ કર્યો અવનવી રાખડીઓ બનાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ...
એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં સાડા ચાર લાખથી વધુ રસીના ડોઝ અપાયા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી...
ગોધરા, દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પંચમહાલ જિલ્લાનાં વડામથક ગોધરાનાં પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં જોમ-ઉમંગ સહિત...
ગોધરા, -કોરોના વોરિર્યસ અધિકારીઓ-કર્મચારીઓનું પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન. દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા પોલીસ...
સિવિલ મેડીસીટીની કિડની હોસ્પિટલ અને ગુજરાત મીડિયા કલબના સંયુક્ત પ્રયાસે “વન મિલિયન પ્લેજ-ફોર ઓર્ગન ડોનેશન”જનહિતલક્ષી પહેલ હાથ ધરાઇ દેશભરમાં પ્રતિ...
પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના અન્વયે શહેરી જન સુખાકારી દિવસના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક...
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસ દિવસ નિમિત્તે ...
ગાંધીનગર: વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલે કે વિશ્વ મહિલા દિવસ પૂરતો ઊજવાય છે. પરંતુ...
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ...
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા હોઈ આ...
મનરેગા યોજના અન્વયે ત્રણ વર્ષ દરમ્યાન રૂા.૨૫.૬૩ લાખની રોજગારીના કામો થશે (માહિતી) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે વિધાનસભાના મુખ્યબ દંડકશ્રી...
અમદાવાદમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ નગરચર્યા કરી પરત થયા કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે પણ ઘરે બેઠા...
અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં મુખ્યમંત્રીશ્રીને સતત પાંચમી વાર પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત...