Western Times News

Gujarati News

Search Results for: સીબીઆઇ

નવીદિલ્હી: ભાગેડુ મેહલુ ચોક્સીને ભારત પરત લાવવાનું વધારે મુશ્કેલ થતું લાગી રહ્યું છે. એવુ લાગે છે કે, ચોક્સીના પ્રત્યપર્ણમાં વધારે...

કોલકતા: નારદા સ્ટિંગ કેસમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મંત્રી શોવન ચેટર્જીની તબિયત સોમવારે મોડી રાત્રે...

કોલકતા: ચુંટણી પરિણામ બાદ જારી હિંસા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા પશ્ચિમ બંગાળ પહોંચ્ય હતાં કોલકતામાં વિમાની મથક...

મુંબઈ: ફિલ્મ જગતમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો ઓસ્કર ૨૦૨૧માં સોમવારે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરાયો હતો. ૯૩માં એકેડમી એવોર્ડમાં જ્યાં...

મુંબઈ: કૌંભાડના આરોપસર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી હોવાના સમાચાર મળી રહ્યા...

નવીદિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતના જીવન પર આધારિત બાયોપિક બનાવનારી નિર્માતાઓને દિલ્હી હાઇકોર્ટે નોટીસ જારી કરી છે સુશાંત સિંહ...

મુંબઇ: એટીલિયા કેસમાં પરમબીર સિંહ બાદ સચિન વાજેના પત્ર બોંબ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાન જારી છે. અનિલ દેશમુખના રાજીનામા બાદ...

મુંબઇ: એટીલિયા કેસમાં મુંબઇ પોલીસના નિલંબિત અધિકારી સચિન વાડેની એનઆઇએની હિરાસતની મુદ્દત નવ એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. આગામી...

મુંબઇ: મહારાષ્ટ્રમાં એટીલિયા કેસ બાદ સામે આવેલ વસુલીકાંડે રાજયના ગૃહમંત્રી અનિલ દેશમુખને પુરી રીતે શિકંજામાં લઇ લીધા છે.આ મામલામાં સીબીઆઇ...

મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેનિથી ભરેલી કાર મળવાના મામલામાં હટાવવામાં આવેલ મુંબઇ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના મહારાષ્ટ્રના ગૃહ...

દેશમુખે મુખ્યમંત્રીને રાજીનામું આપ્યું,દિલીપ વલસે મહારાષ્ટ્ર્‌ના નવા ગૃહમંત્રી મુંબઇ, મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરબીર સિંહના આરોપ પર બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રના...

મુંબઇ: મુબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના પત્રમાં ગૃહમંત્રી પર લગાવવામાં આવેલા આરોપોને લઇ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રાજયપાલની મુલાકાત...

મુંબઇ: મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને...

નવીદિલ્હી: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ...

ફતેહપુર: ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સાઘ્વી નિંરંજન જયોતિએ મમતા બેનર્જી પર થયેલ હુમલા પર મોટું નિવેદન આપ્યું છે તેમણે...

ચંડીગઢ: પંજાબ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી નવજાેત સિંહ સિધ્ધુ પહેલીવાર કોઇ મુદ્દા પર બોલાલ્યા હતાં તેમણે કેન્દ્ર...

નવીદિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર કિસાનોના પ્રદર્શન અને મોંધવારીના મુદ્દાને લઇ કટાક્ષ કરતા રહ્યાં છે આજે...

નવીદિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યુ છે. ભાજપ અને આરએસએસ ડેમોક્રેસીને ખતમ...

સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં બે કરોડ રૂપિયાની સિકયોરિટી તરીકે જમાન કરાવવાની શર્ત પર વિદેશ જવાની મંજુરી આપવામાં...

નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ ચાલી રહેલ કિસાન આંદોલનને લઇ પૂર્વ નોકરશાહો અને જજાેના બે સમૂહ આમને સામને આવી ગયા છે.કેટલાક...

નવીદિલ્હી, કેન્દ્રીય તપાસ એજન્સીએ (સીબીઆઇ) કેમ્બ્રિજ એનાલિટિકા વિરુદ્ધ ભારતીય ફેસબુક યુઝર્સનો ડેટાચોરી કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે. સીબીઆઇએ આ કેસમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.