Western Times News

Gujarati News

ભરૂચ : આમોદ તાલુકાના દેણવા ગામની સરકારી માધ્યમિક શાળામાં ત્રિદિવસીય ઉજાશ ભણી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૪ ઓક્ટોબરના રોજ...

આજ રોજ બેન્ક ઓફ બરોડા દ્વારા કિસાન  પખવાડા" કાર્યક્રમ ની ઉજવણીના ભાગ રૂપે વિશાલ ખેડૂત મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં...

  બાયડ: બાયડ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં બેઠક જીતવા બંને મુખ્ય પક્ષો વચ્ચે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ચૂંટણીજંગ...

આયુધનો ઉદ્દેશ વ્યક્તિગત અને આધ્યાત્મિક પાસાંની વૃદ્ધિ થકી યુવા પેઢીને સક્ષમ બનાવવાનો છે અમદાવાદ, 18 ઓક્ટોબર, 2019: માતા અમૃતાનંદમાયી મઠની...

21 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 કલાકે માધવપુર, માંડવી અને તીથલ ખાતે બીચ ફેસ્ટિવલનો ઉદ્દધાટન સમારોહ યોજાશે માધવપુર ખાતે રાજ્યના પ્રવાસન...

મ્યુનિ.કમીશ્નર અને શાસકોના અહંમને પોષવા માટે રોજના રૂ.ર૦ લાખના પીવાલાયક પાણીનો થઈ રહેલો બગાડ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ  : અમદાવાદ મ્યુનિસિપલ...

ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાંચની મહત્ત્વપૂર્ણ કામગીરીઃ યુપીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આજે ગુજરાત આવશેઃ પકડાયેલાં આરોપીઓની અજ્ઞાતસ્થળે પૂછપરછ  ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નાગરીકોની સવલત માટે કાર્ય કરતાં ટ્રાફિકની ટ્રોઈંગ ક્રેનના કર્મચારીઓ અંદરોઅંદર બાખડી પડ્યા હતા. જેમાં ડ્રાઈવરેે અન્ય...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : બેક તથા આંગડીયા પેઢી જેવી જગ્યાએ રેકી કર્યા બાદ મોટી રકમ મેળવીને જતાં વ્યક્તિઓનો પીછો કરીને...

વિક્રમજનક ત્રિમાસિક ઘસારા, વ્યાજ અને ઘસારા પહેલાંનો નફો 15.5 ટકા વધીને રૂ. 25,820 કરોડ (3.6 બિલિયન અમેરિકી ડોલર) ડિજીટલ વ્યવસાયની વ્યાજ, કરવેરા...

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાન પહોંચ્યા -ઉઝબેકિસ્તાનમાં યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ  અંતર્ગત ઓપન અન્ડિજાન ઉદઘાટન સત્રમાં સહભાગી થશે અમદાવાદ,  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ...

બેંગ્લોર,  કર્ણાટક સરકારમાં ગૃહમંત્રી બાસવરાજ બોમ્મઇએ આજે કહ્યું હતું કે, એનઆઈએના કહેવા મુજબ બેંગ્લોર અને મૈસુર ખતરનાક આતંકવાદી સંગઠન જમાત...

શુક્રવારની નમાઝ વેળા મસ્જિદમાં ધડાકાઓઃ ઇસ્લામિક સ્ટેટ અથવા તાલિબાનની સંડોવણી હોવાની શક્યતા છે નાગરહાર,   અફઘાનિસ્તાનના નાગરહાર પ્રાંતમાં એક મસ્જિદમાં જુમ્માની...

મુંબઇ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી ઇકબાલ મિરચીની સાથે કહેવાતી જમીન સોદાબાજીના મામલે ફસાયેલા એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ આજે...

હજારો કેસો સપાટી ઉપર છેઃ મોટાભાગના મહાનગરોમાં વિવિધ પગલા છતાં ડેંગ્યુ બેકાબૂ અમદાવાદ,  જામનગર સહિત ગુજરાતમાં રોગચાળો વકરી ગયો છે....

સુરેન્દ્રનગર શહેરમાં અંદાજીત રૂપિયા ૭૮.૦૮ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરેન્દ્રનગર...

અમદાવાદ : દિવાળી વેકેશન તા.૨૪ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બાળકોને પ્રિય એવી મીની ટ્રેન, એમ્યુઝમેન્ટ...

અમદાવાદ : જીટીયુએ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. દીવાળી વેકેશનમાં યોજાનારી પરીક્ષાઓ પાછળ ઠેલવાનો મહત્વનો નિર્ણય જીટીયુ સત્તાધીશો દ્વારા લેવામાં...

અમદાવાદ : ગુજરાત રાજયની પેટા ચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.