Western Times News

Gujarati News

મુંબઇ, અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રાના બોર્ડ આૅફ ડાયરેક્ટર્સમાંથી અનિલના બંને પુત્રોએ રાજીનામાં આપ્યાં હતાં. હજુ તો ગયા વર્ષેજ...

બેઇજિંગ, વિશ્વભરમાં વાઈરસનો ડર ફેલાયો છે, તેની પાછળ ચીને અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું. ચીને કહ્યું હતુ કે અમેરિકાએ ચીનના પ્રવાસ...

અમૃતસર, નાગરિક્તા સંશોધન કાયદો (ઝ્રછછ)ને લઈને હજુ પણ વિરોધ યથાવત છે, ત્યારે પાકિસ્તાનથી ભારત આવનારા હિંદૂ પરિવારોની સંખ્યામાં સતત વધારો...

લેહ, લદ્દાખ અને સિયાચિન જેવા ઉંચા અને દુર્ગમ સ્થાનોમાં તૈનાત ભારતીય જવાનોને કપડા, જૂતા, સ્લીપિંગ બૈગ અને સન ગ્લાસિસની ગંભીર...

નવી દિલ્હી, દેશના વિભિન્ન હિસ્સાઓમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ગૃહ મંત્રાલયએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો...

મુંબઈ, વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઇને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બહુ મોટું નિવેદન આપ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાને...

અમદાવાદ, ગુજરાતમાં ૨૦૦૨ના ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણોની તપાસ કરનારી સીટના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્ર મોદી તેમજ અન્યોને ક્લીનચીટ...

નવી દિલ્હી, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના પેટમાં ઈન્ફેક્શન થયું છે અને તેણીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી...

નવી દિલ્હી, શાહીનબાગમાં ચાલી રહેલા સીએએ વિરોધી ધરણાના કારણે દિલ્હી અને નોએડાને જોડતો મહત્વનો રોડ પચાસ દિવસથી બંધ છે અને...

નવી દિલ્હી, મધ્યપ્રદેશના વિશ્વસ્તરના પ્રવાસ કેન્દ્ર ખજુરાહો માટે કેન્દ્ર સરકાર ૩૦૦ કરોડ રૂપિયાના ખાસ પેકેજ પર હાલમાં કામ કરી રહી...

નવીદિલ્હી, શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે શુક્રવારથી પાંચ દિવસની ભારત યાત્રા પર આવશે. આ દરમિયાન તેઓ વારાણસી, સારનાથ બોધગયા અને તિરૂપતિ...

યમુનાનગર, હરિયાણાના યમુનાનગરના પાશ વિસ્તાર મોડલ ટાઉનમાં સલૂનમાં દેહ વેપાર ચાલી રહ્યો હતો. હાઈકમાન્ડથી આવેલા એક આદેશ પર પોલીસે જ્યારે...

લખનૌ, ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં નજીકનાં સાથી શ્રીનાથ બાબા મઠનાં સાધુ મહંત કૌશલેન્દ્ર ગીરી પર ૩ ફેબ્રુઆરીનાં રોજ અચાનક...

નવીદિલ્હી, દુર્ગમ પહાડી વિસ્તારોમાં દેશની રક્ષા માટે તહેનાત રહેનાર સૈનિકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર તેમને પ્રાકૃતિક...

મુંબઇ, નાણાંમંત્રી દ્વારા સંસદમાં રજુ કરવામાં આવેલ બજેટમાં ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)માં સરકારનો હિસ્સો(આંશીક) વેચવાની જાહેરાત કરવામાં આવી હતી...

બેઈજિંગ, કોરોના વાયરસના ફેલાયેલા સંક્રમણથી અર્થવ્યવસ્થા પર પડતા અનુમાનિત અસરને દૂર કરવા માટે ચીનની કેન્દ્રીય બેન્કે 1,200 અબજ યુઆન એટલે...

મુંબઇ, બોલિવુડમાં લોકપ્રિય અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી કૃતિ સનુન પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં ડ્રામા ફિલ્મ મીમી...

ચેન્નાઈ, એસઆઇએએમ, ઓઆઇસીએ (ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ દા કન્સ્ટ્રક્ચર્ડ ઓટોમોબાઇલ્સ) દ્વારા જાહેર કરેલા રિપોર્ટને આધારે, હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ અશોક લેલેન્ડ લિમિટેડે કેલેન્ડર...

ત્રિદિવસીય કાર્યક્રમમાં અન્નકૂટ તથા શોભાયાત્રાનું આયોજન કપડવંજના સુપ્રસિદ્ધ માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ પરંપરાગત રીતે ફેબ્રુઆરી માસ માં યોજાશે ત્રિદિવસીય...

મહિસાગરની પરિણીત સગીરાને માલપુરની વાત્રક નદીના પટમાં વિધિ કરવાના બહાને દુષ્કર્મ ભિલોડા: ૨૧ માર્ચ ૨૦૧૮ના રોજ એક મહિસાગરની સગીર પરિણીતાની સાસુની...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નવી દિલ્હી પ્રવાસ દરમિયાન શેઝ પ્રજાસત્તાક અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાક રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મુલાકાત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.