Western Times News

Gujarati News

ફ્રાન્સની સ્ટાર્સબર્ગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હેડફોનને લગતું રીસર્ચ કર્યું હતું કે દરરોજ ઊંચુ વોલ્યુમ રાખીને હેડફોન લગાવ્યા પછી સતત બે કલાક...

અમદાવાદ, સમગ્ર ભારતભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ધંધા નોકરી અર્થે વિદેશમાં ગયેલા ભારતીયો તહેવારોની ઉજવણી પારકા દેશમાં...

@yrf સુપરસ્ટાર @Akshaykumar ની 52મા જન્મદિવસના રોજ તેના સૌપ્રથમ હિસ્ટોરિકલની જાહેરાત કરી છે. ઇટ્સ ઓફિશિયલ! યશ રાજ ફિલ્મ્સ બોલિવુડ દ્વારા બનાવવામાં...

શહેરના સુપ્રસિદ્ધ શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે પવિત્ર અગિયારના દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આજે પરિવર્તિની...

ભાવનગરની કંપનીમાં ભાગીદાર બની વાવોલના શખ્સે અમદાવાદમાં સરકારી કોન્ટ્રાકટોના આવેલા રૂપિયા બોગસ ખાતુ ખોલાવી ચેક બારોબાર જમા કરાવી દીધા (પ્રતિનિધિ)...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં એક વૃધ્ધાએ શરીર પર કેરોસીન છાંટી આત્મહત્યા...

અમદાવાદ : ક્રિષ્ણાનગર વિસ્તારમાં દુકાનદારને લેણુ ચુકવવાના મામલે બે શખ્શોએ બાપ દીકરા ઉપર છરી વડે હુમલો કરતા બંનેને હોસ્પીટલમાં દાખલ...

ઠેરઠેર મહિલાઓ રસ્તા પર ઉતરી આવીઃ ઉગ્ર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહી આવતાં નાગરિકોમાં રોષ (પ્રતિનિધિ) અમદાવાદ : મેટ્રો...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતાં આજે નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક ૧૩૬.૦ર મીટરે પહોંચી...

પૂજા-અર્ચના થકી સંસ્કાર સિંચન થાય છે-જૈનોમાં તપની આરાધનાની વિશેષતા હોય છે અમદાવાદ જૈન તીર્થ ખાતે શ્રીમતી રેખાબેન દિનેશ કુમારે 27...

અમદાવાદ : શહેરમાં પોશ વિસ્તારમાં સમા શાહીબાગની સોસાયટીમાં આવેલા એક મકાનને બે અજાણ્યા ઈસમો દ્વારા સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના...

અમદાવાદ : ઈસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર હઝરત ઈમામહુસેન તથા તેમના ૭ર સાથીઓએ કરબલાના મેદાનમાં માનવતાના મૂલ્યો...

અમદાવાદ : મહીલા શિક્ષિકા પોતાના પતિ સાથે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે જતી હતી એ વખતે બાઈક પર આવેલા શખ્શોએ લુંટ...

અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧પમી સપ્ટેમ્બરના રોજ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં જે રાજપૂતોએ જે તે સમયે...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ઉત્તરપ્રદેશ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી કિરણ રિજજૂની પ્રેરક ઉપસ્થિતી. પ્રધાનમંત્રીશ્રીના ફીટ ઇન્ડિયા સંકલ્પમાં...

ધાનેરા, ધાનેરામાં વિધુતબોર્ડ ની નબળી કામગીરી થી ધાનેરા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે સામાન્ય વરસાદથીજ ધાનેરા માં વીજળી ગુલ થઇ...

૧૮મી ડિસેમ્બરથી લક્ષચંડી મહાયજ્ઞ યોજાશે -લક્ષચંડી મહાયજ્ઞને લઇને ઉંઝા ઉમિયાબાગમાં ઉછામણી કાર્યક્રમ ઃ પાટીદાર દાતા દ્વારા લાખો-કરોડોની ઉછામણી અમદાવાદ,  શ્રી...

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર...

વડોદરા : શહેરનાં કારેલીબાગ ખાતે રૂબી જીમખાનામાંથી શનિવારે મોડી રાતે ક્રાઇમ બ્રાંચે ૫૦ લોકોને જુગાર રમતા ઝડપી પાડ્‌યાં છે. ત્યાંથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.