Western Times News

Gujarati News

અમદાવાદ : કર્મચારીઓ દ્વારા માલિકનો વિશ્વાસ જીતી લીધા બાદ માલ કે રોકડ નાણાંની ઉચાપત કરવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય...

૭પ વિદ્યાર્થીઓ રોગનો ભોગ બન્યા : દિવસો સુધી પાણીના કુલર સાફ થયા નથીઃ  હોસ્ટેલમાં ફાયર સેફટીના સાધનો તથા પ્રાથમિક સારવાર...

અમદાવાદ : ટ્રાફીકનાં આકરા દંડ વિરુદ્ધ રીક્ષાચાલકો દ્વારા ગઈકાલે હડતાળનું એલાન આપવામાં આવ્યુ હતુ જા કે બે ટંકનું ભોજન માડ...

મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ-નવરાત્રી હવે પુરબહારમાં છે. ૨જી ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત ગાંધીનગર...

‘કાગવડ ગામના ચોક રે સજાવ્યા, ગરબે રમવા ખોડલ મા પધાર્યા...’:  સૂરતાલના સથવારે પૂર બહારમાં ખીલ્યો ખોડલધામ નવરાત્રિ મહોત્સવનો રંગ રોશનીના...

ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ અને નાયબ નિયામકશ્રી વિચરતી જાતિ સુરતના...

ગરીબ-વંચિત-છેવાડાના માનવીને વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવામાં ‘મા’ વાત્સલ્યમ-‘મા’ અમૃતમ યોજના અસરકારક-સરળ સેવા માધ્યમ બની છે:-મુખ્યમંત્રીશ્રી રાજકોટને મળેલ એઇમ્સથી સૌરાષ્ટ્રભરના...

MSME એકમોની સ્થાપના-સંચાલન માટે જરૂરી વિવિધ મંજૂરીઓ-એપ્રુવલ્સ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુકિત આપવામાં આવી ડેકલેરેશન ઓફ ઇન્ટેટ રજૂ કરીને તૂર્તજ...

જયપુર, રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધીની ૧૫૦ જન્મજયંતીને અવસરે રાજયમાં મેગ્નેશિયમ કાર્બોનેટ, નિકોટિન, તંબાકુ કે મિનરલ ઓઇલ યૂકત પાન મસાલા અને...

ભરૂચ : ભરૂચ ના મકતમપુર રોડ તરફ જતા કસક વિસ્તાર માં તુફાન ગાડી ની બ્રેક ફેલ થતા ચાલકનો સ્ટેયરીંગ પર...

ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીની જયશ્રી એરોમેટિક કંપની માં ચોરી કરવા આવેલા ચાર જેટલા તસ્કરો ઘુસ્યા હતા.તે પૈકી એક તસ્કર ને...

નવીદિલ્હી, વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ માટે આ નવરાત્રીમાં રેલવે દ્વારા મોટી ભેંટ આપવામાં આવી છે. રેલવે દ્વારા નવી દિલ્હીથી કટરા વચ્ચે ચાલનાર...

નવીદિલ્હી, બજાજ ફાયનાન્સ કંપનીની માર્કેટ વેલ્યુ એસેટ્‌સની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ કરતા વધારે થઇ ગઇ છે. કંપનીની માર્કેટ...

મુંબઇ, બોલિવુડમાં પોતાની સાહસી પ્રવૃતિઓ અને બોલ્ડ નિવેદનના કારણે જાણીતી રહેલી અને પોતાની એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી ચુકેલી કંગના...

કરાંચી, પાકિસ્તાનમાં છેલ્લાં ઘણાં સમયથી મોંઘવારી વધતાં સામાન્ય નાગરીક ત્રાહીમામ પોકારી ગયો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબૂદ કરાતાં...

રાજયમાં વન વિભાગ દ્વારા પ્રજામાં વન્‍યપ્રાણીના સંરક્ષણ અને સંવર્ધનમાં સક્રિય ભાગીદારીના ઉમદા હેતુસર દર વર્ષે રજી ઓકટોબર થી એક સપ્‍તાહ...

 શામળાજી: શામળાજી પંથકમાં મેઘરાજાએ ભારે તબાહી સર્જી છે અનેક કાચા મકાનો ધરાશાયી થવાની સાથે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પાયમાલ બન્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.