Western Times News

Gujarati News

Search Results for: જામનગર

જામનગર, કોરોના મહામારી વચ્ચે જામનગરમાં તબીબી વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવાની ઘટના બની છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના તબીબી છાત્રનો...

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ બચત ખાતાઓ ખોલી ૧૦ હજાર રૂપિયાની પાંચ દિકરીઓને સહાય કરી જામનગર: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના...

જામનગર: આજે જામનગરના મહાપ્રભુજીની બેઠક રોડ પર આજે સવારે શાળાએ જઇ રહેલી શિક્ષીકા પત્નીને આંતરીને છરીના ઘા ઝીંકી દઇ પતિ...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં...

અમદાવાદમાં છુટક વેચાણ માટે ગાંજાે મહારાષ્ટ્રથી મંગાવ્યો હતો (પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદના યુવાનોમાં નશીલા પદાર્થોનું સેવન કરવાનો ક્રેઝ ખુબ જ વધ્યો...

જીવનસાથીની પસંદ એ પ્રત્યેક વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે. ઘણાં લોકો એવું માને છે કે લગ્ન તો સ્વર્ગમાં જ નક્કી થાય છે...

અમદાવાદ: સુરત કમિશ્નર અજય તોમર અને સીઆઇડી એડી.ડીજી અનિલ પ્રથમને ડીજીનું પ્રમોશન અપાયું છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓના એસપી રેન્જ...

મુંબઈ: ભારતમાં કોઈ કોર્પોરેટ દ્વારા તેના કર્મચારી, એસોસિએટ્‌સ અને પાર્ટનર્સ માટે સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે....

જામનગરમાં ઇલેક્ટ્રોનિક આઈટમનો શોરૂમ ધરાવતા વેપારીની પુત્રીએ અકસ્માત સર્જ્‌યો હોવાનુંં ચર્ચાઈ રહ્યું છે જામનગર: જામનગરમાં રવિવારે અકસ્માતની એક ગોજારી ઘટના...

 પશ્ચિમ રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો રેલવે કર્મચારીઓને ગર્વ હાલના મહામારીના સંદર્ભમાં મેડિકલ ઓક્સિજન ની અછત છે ત્યારે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના હાપા સ્ટેશનથી દેશભરમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન...

જામનગર: ભાગોળે આવેલી ઠેબા ચોકડી પાસે રવિવારે એક યુવાનનું ગળુ કાપીને કરપીણ હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી હતી. સસ્પેન્ડેડ પોલીસ...

અમદાવાદ,  કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાનું સંચાલન સંભાળ્યું છે. જામનગર ખાતે 24 મે 2021ના રોજ યોજાયેલી પ્રભાવશાળી...

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ કેર સેન્ટરનુું વચ્ર્યુઅલ ઉદ્ધાટન કર્યું સુધારાત્મક આરોગ્ય સુવિધાઓ સમાજને પ્રદાન કરવા માટે પ૦ બેડનું પ્રથમ...

રાજકોટ: મ્યુકોરમાઈકોસિસને સરકાર દ્વારા મહામારી જાહેર કરાઈ છે. માત્ર ગુજરાત જ નહિ, અન્ય રાજ્યોમાં પણ ચિંતાજનક રીતે તેના કેસ વધી...

જામજાેધપુર: જામજાેધપુરમાં ૨૯ લાખ જેટલા સોનાની ચોરીની ફરીયાદ પોલીસમાં નોંધાવાતા ભારે હાહાકાર મચી ગયો છે. જામજાેધપુરમાં સુભાષ રોડ પર રહેતા...

રાજકોટ: સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધુ જાેવા મળી રહ્યો છે. માત્ર રાજકોટમાં જ મ્યુકોરમાઇકોસીસના કેસનો આકડો ૬૫૦ પર પહોંચ્યો છે....

ગુજરાતમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરાઈ છે,ત્યારે સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધારે છે રાજકોટ: મ્યુકોરમાઈકોસિસને સરકાર દ્વારા મહામારી જાહેર કરાઈ...

મ્યુકોરમાઇકોસિસ માટે એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન સરળ રીતે દર્દીના સગાને મળી રહે તે અંગે સરકારની તજવીજ અમદાવાદ, મ્યુકોરમાઈકોસિસ બીમારી એ સરકાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.