Western Times News

Gujarati News

Search Results for: આણંદ

જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા કોરોના પોઝીટીવ જાહેર થતા જ ગુજરાત માં કોરોના ભૂંકપ આવી ગયો છે.ખેડાવાળા નો રિપોર્ટ જાહેર...

PIB નવી દિલ્હી, 13-04-2020,  ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા કોવિડ-19 સામે લડાઇ લડવા માટે NCC યોગદાન કવાયતના ભાગરૂપે નાગરિક વહીવટીતંત્રને સહાયરૂપ...

અંબાલા ડિવિઝનથી 44 વેગનોમાં પ્રાપ્ત ચોખાની ગુણો રાજકોટ ગુડ્ઝ શેડમાં ઉતારતા શ્રમિકોનું દ્રશ્ય. પશ્ચિમ રેલવે એ સતત સુનિશ્ચિત કરી રહી...

ગાંધીનગર, (11 એપ્રિલ, 2020) ગુજરાત સરકાર દ્વારા મુખ્ય શહેરોમાં જાહેર કરાયેલા હોટસ્પોટ્સમાં શનિવારે કોરોના વાયરસના positive 54 નવા સકારાત્મક કેસો...

કોરોના લોકડાઉન દરમિયાન દેશના જુદા જુદા ભાગોમાં જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવશે પશ્ચિમ રેલ્વે દ્વારા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન દેશના જુદા જુદા...

કોરોના લોકડાઉન ને કારણે, દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ નો પુરવઠો જળવાઈ રહે તે માટે પશ્ચિમ રેલ્વે દ્વારા 3 રૂટો પર કુલ...

શેલ્ટર હોમમાંથી ભાગી છૂટતા પોલીસની દોડધામ પોલીસનો રૂક જાઓનો આદેશ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી પાસેથી આશરે રપ વ્યÂક્તઓનું એક ટોળુ...

અત્યાર સુધીમાં મળેલા દાનનો ભાવ પૂર્વક સ્વીકાર કરતા  કલેકટરશ્રી વધુ ને વધુ દાતા આગળ આવે.-કલેકટર શ્રી આર.જી. ગોહીલ... આણંદ- સમગ્ર...

સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દરરોજ ૪૦૦૦ જેટલા ગરીબ તેમજ મજૂરવર્ગના પરિવારોને ટીફીન સુવિધા પુરી  પાડશે શાકભાજી , દુધ...

શહેરી વિકાસ વિભાગે ૧૬ અલ્ટ્રા હાઇપ્રેશર મિની ફાયર ટેન્ડર-રર પીક અપ વીથ ફોમ ટ્રોલી-૭ રેપિડ રિસપોન્સ વ્હીકલ નગરપાલીકાઓને આપ્યા શ્રી...

 ઝંડુ ફાઉન્ડેશન ફોર હેલ્થ કેર (ઝેડએફએચસી)એ અંબાચ ખાતે ગુજરાતનું 'પ્રથમ' બાયોટેક- કિસાન હબ શરૂ કર્યું છે, જે બાયોટેકનોલોજી વિભાગ (ભારત સરકાર)ની જૈવ-સંસાધનોના ટકાઉ ઉપયોગ દ્વારા...

આણંદ: દેશમાં કોરોના વાયરસના રોગને કારણે ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલે તેની અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટની જાહેર...

અમદાવાદ,  ગુજરાત વિધાનસભામાં જુદા જુદા વિષય પર આજે પણ પ્રશ્નોના જવાબ સંબંધિત મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. આજે આણંદ જિલ્લામાં...

 અમદાવાદ: હોળી-ધૂળેટીના તહેવારને લઈને અમદાવાદથી દાહોદ, ગોધરા અને ઝાલોદ માટે તા.૬ થી ૧૧મી માર્ચ સુધી વધારાની ર૦૦ સ્પેશ્યલ એસટી બસો...

અમદાવાદ: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બનતા આત્મહત્યાના બનાવોમાં ખેતીના વ્યવસાયના કારણે ખેડૂતોની આત્મહત્યા થાય છે...

વૈજ્ઞાનિક અને વ્યવસાયિક અભિગમથી પશુપાલન કરવા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાનું આહ્વાન અહીંના મુવાલિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા શ્રેષ્ઠ...

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે રાજ્યમાં બાળ મજુરી નાબુદી થાય તે માટે રાજ્ય સરકારે મક્કમ...

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામા ધારાસભ્ય દ્વારા આણંદ અને અમરેલી જિલ્લામાં સ્વાઇનફલુ મેલેરિયા જેવા રોગો અંગે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આરોગ્યશ્રીએ જણાવ્યું...

લુણાવાડા: રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી લુણાવાડા-મહીસાગર દ્રારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાના માધ્યમથી રોજગાર...

ખંભાત શહેરમાં અશાંતધારાનો અમલ કરાશે : ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા ઘટનાની જાણકારીની સાથે જ ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર...

આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૫મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો...

કપડવંજ બાયતુલમાલ સંસ્થા ધ્વારા મહમદઅલી ચોકમાં આવેલ જુમ્મા મસ્જીદ હોલ ખાતે છ તેજસ્વી વિદ્યાર્થીઓ નું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.