Western Times News

Gujarati News

Search Results for: એમ્સ

મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત મોત કેસમાં રાજકીય નિવેદનબાજી સતત જારી છે.દિલ્હી ખાતે એમ્સના રિપોર્ટમાં એ વાતની પુષ્ટી થઇ છે...

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે "ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ – 2020"નું ઉદ્ઘાટન કર્યું -કુદરતી સૌંદર્ય, જનજાતિ સંસ્કૃતિ અને કળામાં સમૃદ્ધ...

નવીદિલ્હી, કેન્દ્રીય રેલ રાજયમંત્રી સુરેશ અંગડીનું ૬૫ વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. અંગડી કોરોના વાયરસથી સંક્રમિત હતાં...

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે શરૂઆતથી તેના ફેન્સ અને કેટલાક લોકો આત્મહત્યા નહીં હત્યા હોવાનું કહી રહ્યા છે. ભારે...

પટણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા રધુવંશ પ્રસાદ સિંગના અંતિમ સંસ્કાર આજે વૈશાલી જીલ્લાના મહનાર હસનપુર ઘાટ પર રાજકીય...

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને ફરી એકવાર શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં દાખલ કરાયા છે....

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ સિંહ લાંબા સમયથી બિમાર હતા, તેમણે આજે દિલ્હી એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા નવી દિલ્હી, બિહારના દિગ્ગજ...

પટણા, બિહાર વિધાનસભા ચુંટણી પહેલા રાજદને મોટો આંચકો લાગ્યો છે વરિષ્ઠ નેતા રધુવંશ પ્રસાદ સિંહે ગુરૂવારે પાર્ટીને છોડવાની જાહેરાત કરી...

નવીદિલ્હી, એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ શાળાઓ શરૂ કરવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે નાના વિદ્યાર્થીઓ શાળામાં સતત...

નવીદિલ્હી, કોરોના વાયરસને ગત ચોવીસ કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૭૫,૭૬૦ નવા પોઝીટવ કેસની સાથે ભારતમાં કુલ...

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ એમ્સમાં 12 વર્ષની રેપ પીડિતા અને તેના પરિજનો સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ મુખ્યમંત્રીએ કહ્યું...

નવીદિલ્હી, દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લાૅકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી...

નવી દિલ્હી, દિલ્હી અને તેની આજુબાજુના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે ગૃહ મંત્રાલયે ગુરુવારે દિલ્હીમાં એક બેઠક બોલાવી. આ બેઠકમાં...

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગુજરાતે પ્રભાવી પ્રયાસો કર્યા છે : ટૂંક જ સમયમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલનું ઉભુ કરાયેલું માળખું અત્યંત...

નવી દિલ્હી,  આજે ચીનમાંથી 1.70 લાખ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કવરઓલ પ્રાપ્ત થવાની સાથે વિદેશમાંથી પુરવઠો મળવાની શરૂઆત થઈ ગઈ...

નવીદિલ્હી, પાટનગરમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી સરકારે એક વધુ નિર્ણય હેઠળ ૩૧ માર્ચ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.