Western Times News

Gujarati News

Search Results for: રસી

મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વર્ષ ૨૦૦૮માં થયેલા આતંકી હુમલાની આજે ૧૩મી વરસી છે. આ હુમલાને ભારતના ઇતિહાસનો સૌથી ભયાનક આતંકી...

નવીદિલ્હી, એમ્સના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે ભારતમાં અત્યારે કોવિડ-૧૯ રસીના બૂસ્ટર ડોઝની જરૂર નથી, રસીના કવરેજને વધારવા...

કેન્દ્ર સરકારના અનુમાન અનુસાર, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ૪૨-૪૪ કરોડ બાળકો છે. આ તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવે...

ભોપાલ, કોરોના સામેની લડાઈમાં વેક્સીનેશનનુ મહત્વ ગણુ વધી ગયુ છે.કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સીનનો વ્યાપ વધારવાની જરુર છે ત્યારે મધ્યપ્રદેશે ...

મોડાસા, રાજ્ય સરકાર અને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગના કેટલાય પ્રયાસો પછી પણ રસીકરણ અભિયાનના આરંભના ૧૦ માસ વિતવા છતાં હજુ...

નવીદિલ્હી, ઈઝરાયલે પાંચથી ૧૧ વર્ષની વયના બાળકો માટે કોવિડ-૧૯ વિરોધી રસીને મંજૂરી આપી છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે આ ર્નિણય લીધો...

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ રહી છે. એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં આયોજિત થઈ રહેલી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી,...

નવી દિલ્હી, અમેરિકાએ અહીં આવતા અન્ય દેશોના લોકો માટે નવા નિયમો જારી કર્યા છે. ભારતના દૃષ્ટિકોણથી, આ નવા નિયમો ભારતીય...

છેલ્લા 10 મહિનાથી આરોગ્ય સેવિકા હેતલબેન મોચી રજાઓને ભૂલીને પરિવારની તકલીફો વચ્ચે સતત કોરોનાની રસી આપી રહ્યાં છે-પર્વો, ઉત્સવો, જાહેર...

નવીદિલ્હી, ભારત બાયોટેકની કોવેક્સિનને ડબલ્યુએચઓ દ્વારા ઇમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન આપવાની પ્રક્રિયામાં ખુબ વિલંબ થઇ રહ્યો છે ત્યારે હવે ભારત સરકારે...

વોશિંગ્ટન, અમેરિકામાં એફડીએએ લોકોને બૂસ્ટર ડોઝ માટે મોર્ડર્ના અને જાેનસન એન્ડ જાેનસનની રસીની સાથે હવે ત્રણ કોરોનાની રસીના મિક્સ એન્ડ...

બાળઆરોગ્ય રક્ષાની નવી પહેલના રૂપમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરના અલ્હાદપુરા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી આજે રાજ્યવ્યાપી ન્યૂમોકોકલ કોન્જુગેટ રસીકરણનો...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનીની રસીનો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી દીધી છે. કોરોનાની રસીના બંને ડોઝ લેનારા...

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયામાહિતી હતી કે મંગળવાર સુધી ભારતમાં કોરોનાની રસીના ૯૯ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે....

નવી દિલ્હી,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમ હેઠળ ‘મોદી વાન’ને લીલીઝંડી આપી છે. પીએમ મોદીના સરકારમાં...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વિરુદ્ધ જંગ હવે નિર્ણાયક વળાંક પર છે. આગામી અઠવાડિયે દેશમાં કોરોના રસીકરણનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી...

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરવામાં આવશે. ત્યારબાદ તેનો ઢંઢેરો પીટવામા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.