Western Times News

Gujarati News

Search Results for: દેશભર

બેંગ્લોર: દેશભરમાં કોરોનાની સારવાર માટેના રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે અને આવા સમયમાં લોકોની મજબૂરીનો લાભ લઈને પૈસા ખંખેરનારા તત્વો સક્રિય...

મુંબઈ: હાલ કોવિડ-૧૯ મહામારીને કારણે દેશભરમાં ઓક્સિજન સિલિન્ડર્સની ભારે માગ છે, જેને પરિણામે આ કંપની પોતે અત્યારે એનબીએફસી બિઝનેસ કરતી...

નવીદિલ્હી: કોરોના સંક્રમણને કાબુ કરવા માટે દિલ્હીમાં આગામી સોમવાર સવાર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે દિલ્હીથી એકવાર ફરી લોકોનંું પલાયન...

નવીદિલ્હી: કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખી રહી છે અને ચીનની...

નવી દિલ્હી: દેશભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વચ્ચે પણ દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન ચાલુ...

ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાત દિવસ અવિરત ફરજ બજાવતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોને સહાયભૂત થવાના ઉદ્દેશથી ગુજરાત રાજભવન...

નવીદિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિવિધ કારોબારી અને ઉદ્યોગ મંડળોના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી તેમણે ટેલીફોન પર આ વાતચીત...

અમદાવાદ: ગુજરાતભરમાં ફરીથી કોરાનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે જ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ ગુજરાતથી પોતાના વતન તરફ જઈ રહ્યા...

બનાસકાંઠા: ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે....

નવીદિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની ચારેય બાજુથી ઘેરીને બેઠેલા કિસનોને કોરોના સંક્રણના ફેલાવનું કારણ બનવા દેવામાં આવશે નહીં સિંધુ અને ટીકરી...

નવીદિલ્હી: સામાન્ય જનતાને ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી શકે...

જયપુર: રાજસ્થાનમાં કોરોના વેક્સિનની અછત બાદ વેક્સિનની ચોરી પણ થવા લાગી છે. જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કો૦વેક્સીનના ૩૨૦ ડોઝની ચોરી...

શ્રીનગર: અમરનાથ યાત્રા ૨૦૨૧ માટે, ૧૫ એપ્રિલથી ઓનલાઇન એડવાન્સ પેસેન્જર નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થામાં, શિવભક્તો શ્રી અમરનાથ...

નવીદિલ્હી: પાટનગરમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા મામલાને જાેતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારથી સીબીએસઇની ૧૦મી અને ૧૨માં ધોરની પરક્ષાઓ...

નવીદિલ્હી: કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે દિલ્હીની સીમાઓ પર લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલ કૃષિ કાનુન વિરોધી આંદોલનકારીઓને પોતાનું...

નવીદિલ્હી: દેશભરમાંચાલી રહેલી કોરોના વિનાશમાં હવે સુપ્રીમ કોર્ટ પણ આવી ગઈ છે. અહેવાલો અનુસાર, દેશના સુપ્રીમ કોર્ટના ૫૦ ટકા કર્મચારીઓને...

કોલકાતા: ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ ખાણીપીણી ફેમસ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ પોતાની અનોખી વાનગીઓ માટે દેશભરમાં જાણીતું છે. એમાં...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે , રાજ્ય સરકારનો લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી અને આપણે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.